________________
અમિ વિષે જે મણી નહીં રે, મણી મેં અગ્નિ ન હોય, સુપને કી સંમ્પત્તિ નહીં ક્યું, આતમ મેં જગ જેય. | જીવ ૫ છે વાંઝ પુત્ર જનમેં નહિં રે, સીંગ સસે શિર નાંહિ, - - કુસુમ ન લાગે વ્યોમ મેં રે, જર્યું જગ આતમ માંહિ. | જીવ ! અમર અજોણું આત્મા રે, હૈ ચેતન તિહું કાલ, વિનયચન્દ” અનુભવ જગી રે, તૂ નિજરૂપ સંભાલ. છે વ૦ ૭ |
૨૪-શ્રી મહાવીર સ્તવન
[શ્રી નવકાર જ મન રંગે-એ દેશી] ધન-ધન જનક “સિધારથ” રાજા ધન “ત્રિશલા” દે માત રે પ્રાણી, જ્યાં સુતા જાય ને ગોદ ખિલાયે, “બદ્ધમાન” વિખ્યાત રે પ્રાણી;
શ્રી મહાવીર નમે વરનાણી; / શ્રી. ૧ | શ્રી મહાવીર નમે વરતાણું, શાસન જેહને જાણ રે પ્રાણી પ્રવચન-સાર વિચાર હિયા મેં, કીસ- અરથ પ્રમાણું રે પ્રાણી; } શ્રી. ૨ | સૂત્ર વિમય આચાર તપસ્યા, ચાર પ્રકારે સમાધ રે પ્રાણ, છે તે કરીએ ભવસાગર તરીએ, આતમભાવ આરાધ રે પ્રાણી; } શ્રી. ૩ | ન્યું. કંચન તિહું કાલ કહીજે, ભૂષન નામ અનેક રે પ્રાણી, ન્યું જગજીવ ચરાચર જેની, હૈ ચેતન ગુણ એક રે પ્રાણ; } શ્રી ૪ | આપણે આપ વિષે થિર આતમ, “સેહં હંસ” કહાય રે પ્રાણી, કેવલ ધર્મ પદારથ પર પુદ્ગલ ભરમ મિટાય રે પ્રાણ; } શ્રી ૫ છે શબ્દ૯ રૂ૫૧૦ રસ૧૧ ગંધ ન જામે, નાય ફરસી તપ૧૪ છાંહ૧૫રે પ્રાણી, તિમિર ૧૬ઉદ્યોગપ્રભાકછુ નહિ હૈ, આતમ-અનુભવ માંહિ રે પ્રાણી શ્રી ૬ સુખદુઃખ જીવન મરણ અવસ્થા, એ દસ પ્રાણી સંગાત રે પ્રાણી, ! ઈનથી ભિન્ન વિનયચન્દી રહિયે, જો જલમેં જલ જાત રે પ્રાણી; } શ્રી ૭ |
કલશ ચવીશ તિરથનાથ કીતિ, ગાવતાં મન ગન ગહગહે ૯ | કુમટકે કુલચંદ નંદને, “વિનયચન્ટ ઇન પર કહે ! ઉપદેશ પૂજ્ય “હમીર મુનિ” કે, તત્વ નિજ ઉર મેં ધરી, .
ઉગણસ સો છે કે છમછર, મહાસ્તુતિ પૂરણું કરી. ૧ –સસલાને. ૨-૩-૪-૫ એ ચાર પ્રકારની સમાધિ છે. ૬- તે હું” એ મંત્ર, ૭-જીવ, આત્મા ૮-૫રિચય; અનુંભવે, ૯ થી ૧૮ એ દંશ અજીવ પુદ્ગલના ગુણ છે. ૧૯ અતિ પ્રસન્ન થાયં; રંસેવંત્સર; સાલું,