________________
વદી ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૪૩
66
પાર રહ્યા નહિ. પણ સસારના લેાકેા કે જેએ સંસારસુખને શ્રેષ્ટ સુખ માને છે તે લોકોને રાજીમતિના અંતરના આનંદની ખબર ક્યાંથી હેાય ? અને એ કારણે જ રાજીમતિની સખીએ કે જેઓ રાજીમતિને સંસારનાં સુખ સાધનાથી સુખી બનાવવા પ્રયત્ન કરતી હતી, તે રાજીમાંતને કહેવા લાગી કે, “ પ્રિય સખી! એ તે બહુ સારું થયું કે, નેમિનાથ તારણ દ્વારથી જ પાછા ફરી ચાલ્યા ગયા ! મને તે એ પહેલેથી પસંદ જ ન હતા. તમારી બન્નેની બરાબર જોડી જ ન હતી. કયાં તે એ કાળા અને ક્યાં તમારા જેવી ગૈારી ! વાસ્તવમાં તે કોઇ પણ દ્રષ્ટિએ તમારે યોગ્ય ન હતા. એ તે બહુ સારું થયું કે તે પેાતાની મેળે ચાલ્યા ગયા ! લોકો તે તે પાછા ફરી ન જાય તે માટે પ્રયત્ન કરતા હતા પણ હું તે મનમાં એમજ વિચારતી હતી કે, આ ન માને અને પાછા ચાલ્યા જાય તે બહુ સારું! આખરે મારા મનનું ધાર્યું થયું અને તેથી મને બહુ જ આનંદ થયા '
"5
સખીનું આ કથન સાંભળી રાજીમતિ હસીને તેને કહેવા લાગી કે, ભગવાનનું મહત્ત્વ જાણતી નથી એટલા જ માટે તું આવી વાતા કહી રહી કાળા કહી તેમની અવહેલના કરે છે પણ તેઓ કાળા છે કે ગારા છે એ અધિકાર છે, તને નથી. કેવળ શરીરે કાળા હેાવાના કારણે તેમનું મહત્ત્વ કાંઈ ઓછું થઈ જતું નથી. શું કાળી ચીજો ખરાબ જ હાય છે! કાળી ચીજોની નિંદા કરવી એ ભૂલ છે. આંખની કીકી કાળા જ હાય છે. જો તે સફેદ થઈ જાય તે અંધાપા આવી જાય. મસ્તકના સફેદ વાળને લેાકેા વધારે કાળા બનાવવાના પ્રયત્ન કરે છે. આ પ્રમાણે બધી સફેદ ચીજો સારી જ માનવામાં આવતી નથી તેમ બધી કાળી ચીજો ખરાબ પણ માનવામાં આવતી નથી. તેઓ કાળા હેાવા છતાં પણ કેવા છે એ વાત તે। હું જ જાણું ત્રુ, તું જાણતી નથી. એટલા માટે તેમને કાળા અને મને ગેરી કહી મને વધારે શરમાવ નહિ. હું ધેાળી હેાવા છતાં પણ તેમની ખરેાબરી કરી શકતી નથી. તે પ્રભુને મારી જરાપણુ ગરજ ન હતી; પણ તેએ મારી ઉપર કૃપા કરી મને ખેધ દેવા માટે આવ્યા હતા. જે પ્રમાણે ક્ષીર સાગરને સાકરના ગાંગડાની ગરજ હાતી નથી અને ધનપતિ કુખેરને એક કાડીની ગરજ હાતી નથી તે જ પ્રમાણે ભગવાનને પણ મારી ગરજ ન હતી, પરંતુ તે મને એવા મેધ આપવા માટે આવ્યા હતા કે, ‘રાજીમતિ! તું આ સંસારમાં ફસાઇ જઈશ નહિ. ' એટલા માટે તમે લોકો ભગવાન આવા હતા, તેવા હતા, એ પ્રપ`ચમાં પડે નિહ. તમે તેા તમારું કામ કરેા. ભગવાન કેવા છે અને શા માટે તેારણુદ્રારથી પાછા ચાલ્યા ગયા એ વાત તેા હુંજ જાણું છું."
આ પ્રમાણે રાજીમતિ અને તેની સખીઓ સાથે ઘણી વાતચીત વિજય તા રાજીમતિના જ થયા. રાજીમતિના માતાપિતાએ પણ તેને ખીજો વિવાહ કર.' પણ રાજીમતિએ તે! એ જ ઉત્તર આપ્યા કે, તા ભગવાન અરિષ્ટનેમિ જ છે. એટલા માટે કાઇ બીજાને આ શરીરના વિચાર સરખા પણ ન કરેા. મારા અને ભગવાનના આત્મા એક ખીજાની ગયેા છે અને પરસ્પરના પ્રેમભાવથી એતપ્રેાત થઇ ગયા છે, ''
t
“સખી ! તું છે! તું તેમને
જોવાને મને
થઇ પરંતુ આખરે બહુ કહ્યું કે, ' તું
આ શરીરના નાથ
નાથ બનાવવાના
સાથે મળી