________________
સાધુઓની સંગતિ. રોગો તો મિત્ર સમાન છે એ વિષે સનકુમાર ચક્રવર્તીનું દષ્ટાંત ભાવનાને ચમત્કાર. સુદશન. સંયમ ધારણ કરવાનો નિશ્ચય. મનરમા, પ્રજાજને તથા રાજાને સંસારમાં શાતિપૂર્વક રહેવાને સુદર્શનને અનુનય. શરીર મોટું કે ધર્મ માટે ? ધર્મની સેવા. સંયમને સ્વીકાર અને દક્ષિોત્સવ. (૫૧૩-પ૨૧ ) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસો શુદી ૧ શુક્રવાર : પ્રાર્થના. અજિતનાથ ભગવાન. ઉત્કૃષ્ટ ભાવના અને અનન્ય ભક્તિ, સાધક દશા. આત્મા અને પરમાત્મા સમાન. પરમાત્માની શોધ. સાચી વિશ્રાંતિનું સ્થાન-આત્મા. આત્મતત્ત્વસ્વરૂપ. અનાથીમુનિ. દ્રવ્યલિંગીની અજ્ઞાનતા. ‘આત્મા જ પિતે વૈતરણ નદી સમાન દુઃખદાયક છે એવું આત્મભાન થાય તે હસવું કેમ આવે ?” એ વિષે બહુરૂપિયાનું અને રાજાનું દષ્ટાત. મેહજનિતદશા-અજ્ઞાન. અમૃત ભાવના. રમજ્ઞાન દુઃખદાયક છે. સુખ-દુઃખની કલ્પના નૈતિક જીવન અને આધ્યાત્મિક જીવન. સુદર્શન. જીવનસાધના. સુદર્શન મુનિની શાન્તિ. પંડિતાની વૈરદષ્ટિ. હરિણવેશ્યાનું મિથ્યાભિમાન. (૫૨૧–પર૮) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો સુદી ર શનિવાર
પ્રાર્થના. સંભવનાથ ભગવાન, ભક્તની પ્રાર્થના. પરમાત્માનાં ગુણગાન શા માટે કરવાં? મનુષ્ય શરીરની મહત્તા, જેનધર્મ–સ્યાદ્દવાદ. જીવનશુદ્ધિ અને મનુષ્યજ-મની પ્રાપ્તિ. પરમાત્માને ઉપકાર, અનાથી મુનિ. સાધુની વ્યાખ્યા. કલ્પનીય-અકલ્પનીય આહાર વિષે વિચાર. ઉદ્દેશિક, કીતકૃત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર શા માટે અકલ્પનીય છે? તે વિષે વિચાર. અગ્નિ જેમ સર્વભક્ષી છે તેમ કુશીલ સાધુ કલ્પ-અકલ્પ ખાનપાન વિષે વિચાર કરતે નથી. ઉચ્ચ ભાવના રાખે. ભગવાનની આજ્ઞાનું આરાધન. દૂધમી બનો. સુદર્શન. દુસંગ સર્વથા ત્યાજ્ય છે. હરિણી વેશ્યાની કપટજાળ. સુદર્શનની નિશ્વળતા. જીભને વશમાં
ખો. અભય વ્યન્તરીનાં ઉપસર્ગો અને સુદર્શનની ધર્મદઢતા. પરમાત્મા પ્રત્યે એકાંગી પ્રીતિ. (પ૨૮-૫૩૬) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો સુદી ૫ મંગળવાર - પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય. આધ્યાત્મિકતાને વિષય અવ્યાવહારિક નથી. એકનિષ્ઠ પ્રીતિ. પરમાત્માની સુગંધ-આત્મા. આત્માનો સાક્ષાત્કાર સાધુઓની ભ્રમરવૃત્તિ. “ચત્ય’ શબ્દનો અર્થ. અનાથિયુનિ. આધ્યાત્મિક્તા અને સંસારભાવના સુઆત્મા અને દુરાત્મા. દુરાત્માની અધોગતિ. મહમૂદ ગજનવીને પશ્ચાત્તાપ. “કઈ જીવની હિંસા ન કરવી”—શાસ્ત્રનો સાર. અનાથી મુનિને મુનિઓને ઉપાલંભ. જેનધર્મની દષ્ટિ. જૈનધર્મનું યેય-મૈત્રીભાવ. સુદર્શન. મૈત્રીભાવના દ્વારા આત્મવિકાસ અને બીજાને ઉદ્ધાર. અભય વ્યંતરીને જાતિસ્મૃતિજ્ઞાન. દૈવી શક્તિ વિરુદ્ધ માનવીશક્તિ. દેવની શક્તિ. (૫૩૬-૫૪૫) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે શુદી ૬ બુધવાર
પ્રાર્થના. પદ્મપ્રભુ ભગવાન. પરમાત્માનું નામ સંકીર્તન. પતિતપાવન પરમેશ્વર. આનાથી મુનિ. સાધુતાથી સંસારમાં શાન્તિ. ભૌતિકતા અને આધ્યાત્મિક્તાનો સંબંધ. આધ્યાત્મિકતા વિષે ગેરસમજુતી. સ્થૂલતા અને સૂક્ષ્મતા વિષે વિચાર. સુક્ષ્મના આધારે સ્થૂલ છે. આત્માની સૂક્ષ્મતા. ‘ઉત્તમાર્થ 'ને સ્પષ્ટાથે. વરવિક્રયની કુટિના ત્યાગને ઉપદેશ. સુદર્શન. દેવ-દેવી કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા. શ્રાવકના ઘરની મહત્તા. મનુષ્યજન્મની ઉત્તમતા. “મીંઠું