________________
વિષયસંક્ષેપ
[ વ્યાખ્યાનોની સંક્ષિપ્ત વિષયોંધ]
[દ્વિતીય ભાગ ] વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧ બુધવાર
પ્રાર્થના. આદીશ્વર ભગવાન. આત્મા અને પરમાત્માનું એકીકરણ. તેફાનની ગતિ બદલાવ. ભરત અને તેના ૯૮ ભાઈઓની રાજ્યલિસા. ઋષભદેવ ભગવાનને ઉપદેશ. સંયમને પ્રભાવ. આત્મજ્ઞાન. પરમજ્યોતિ સ્વરૂપ પરમાત્મા. આત્માની અમરતા. અનાથી મુનિ. નિન્ય પ્રવચનની વિશેષતા. ત્રસ અને સ્થાવરને “નાથ” કેણ બની શકે ? અનાથી મુનિને અમોઘ ઉપદેશ. દ્વાદશાંગી વાણીને સાર. આત્મા જ સુખ-દુઃખને કર્તા તથા હર્તા. આત્મા જ મિત્ર કે શત્રુ. પુણ્ય અને પાપ પ્રકૃતિ. સુદર્શન. વિષમકાલ. સાધુઓનું કર્તવ્ય. સત્યને જય અને અસત્યને ક્ષય. પાપ પાપરૂપે જ પ્રગટશે. પ્રજાપ્રિય સુદર્શન. દાનવીરનાં લક્ષણે. ત્રણ પ્રકારનાં દાન. છૂપું દાન. રાણા ભીમસિંહની દાનવીરતા. (૩૬૩-૩૭૨) વ્યાખ્યાન: સંવત્ ૧૯૦ બીજા ભાદરવા સુદી ૨ ગુરુવાર
પ્રાર્થના. અજિતનાથ ભગવાન. પરમાત્માના નામની શક્તિ. ભગવાનનું ગુણનિષ્પન્ન નામ. નમ્રતા ધારણ કરે. પાપને પાપ સમજી તેને દૂર કરે. મિથ્યાષ્ટિ. આત્મશોધન. અતર્મુખી પ્રાર્થના કરે. અનાથી મુનિ. આત્મા વૈતરણું નદી સમાન કેમ છે? સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં. આત્માની સનાથતા શામાં છે? આત્મશોધ. આત્મપ્રતીતિ. આત્મય. આત્માને જાગ્રત કરે. ( શીલવતને સ્વીકાર અને તેની મંગલમૃતિ.) સુદશન. મહાપુરુષને પુણ્યપ્રભાવ. સુદર્શનનું બહુમાન. સ્વરાજ્યના પ્રશ્નનો ઉદ્દભવ. મૌન અને ધર્મની રક્ષા. વ્યક્તિસ્વાતંત્ર્ય અને સમાજ સ્વાતંત્ર્ય ધર્મમાં વ્યક્તિ સ્વાતંત્રનું સ્થાન. સમાજ રક્ષા.(૩૭ર-૩૮૦) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૩ શુક્રવાર - પ્રાર્થના. સંભવનાથ ભગવાન. પરમાત્માની ભક્તિમાં દંભાદિને ત્યાગ. આત્મસમર્પણ. પિતાની અપૂર્ણતાને સ્વીકાર કરવો એ કાંઈ ઓછો ઉપકાર નથી એ વિષે એક ઝવેરીનું દષ્ટાંત. ગુણોને આદર. વિવેકાને પ્રગટાવો. અનાથા મુનિ. સંસારમાં સુખ અને દુઃખ એ બે સ્થિતિ છે. કામધેનુ અને નંદનવનને અર્થ. આત્માને લીધે જ ઋદ્ધિસિદ્ધિ સુખદાયક છે. આત્મા અમર છે. એના માટે રેવું-ફૂટવું ઉચિત નથી.. હૃદયથી રુદન આવતું અટકી શકતું નથી. પ્રથારૂપે રુદન કરવું કે ફૂટવું અનુચિત છે. સુદર્શન. સત્યધર્મને મર્મ. વ્યક્તિ સ્વાતંત્ર્યને નામે સ્વછંદતા સેવવી અનુચિત છે. સત્યમૂર્તિ હરિશ્ચંદ્રનું સત્યપાલન. સંઘ સમક્ષ પ્રતિજ્ઞા લેવાને ઉદ્દેશ, શેડની મૌનદઢતા. શેઠને શૂળીએ ચડાવવાને હુકમ. (૩૮૦-૩૮૮)