________________
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવથી લઈને અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી સુધીનો કુલ સમય ૪૨,000 વર્ષ ઓછો એક ક્રોડાકોડી સાગરોપમથી લગભગ ૮૪,૦૦,૦૦૦ પૂર્વ વધારે માનવો જોઈએ.
એક તીર્થકરના નિર્વાણ અને બીજા તીર્થકરના જન્મ વચ્ચે જે સમય પરિમાણ અહીં અંતરમાનથી બતાવવામાં આવ્યું છે એ અંતર સત્ય (શાશ્વત) છે. ભૂતકાળમાં જે અનંત ચોવીસી થઈ ચૂકી છે તેઓ આ અંતરથી થઈ છે. ભવિષ્યકાળમાં જે અનંત ચોવીસી થશે, એ પણ આ અંતરથી થશે. બાકી તીર્થકરોના દેહની ઊંચાઈ અને આયુ (ઉંમર) આ પ્રકારની હશે. વિશેષતા એ છે કે અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકરથી લઈને અંતિમ તીર્થકર સુધી ઉપર્યુક્ત કથનાનુસાર હોય છે, જ્યારે ઉત્સર્પિણી કાળમાં અંતિમ તીર્થકરથી લઈને પહેલા તીર્થકર સુધી અવળો ક્રમ હોય છે.
આગામી ઉત્સર્પિણી કાળના ચોવીસ તીર્થંકર (૧) મહાપદ્મ - શ્રેણિકનો જીવ* | (૧૩) સર્વભાવિત - સાત્યકિ (૨) સુરદેવ - સુપાર્શ્વનો જીવ* | (૧૪) નિષ્કષાય - બળદેવ
(કૃષ્ણના મોટાભાઈ નહિ) (૩) સુપાર્શ્વ - ઉદાયી* (૧૫) નિપ્પલાક - રોહિણી (૪) સ્વયંપ્રભ - પોટિલ અણગાર* | (૧૬) નિર્મમ - સુલસા* (૫) સર્વાનુભૂતિ - દેઢાયું*
(૧૭) ચિત્રગુપ્ત - રેવતી* (૬) દેવશ્રુતિ - કાર્તિક
(૧૮) સમાધિ - શતાલી (૭) ઉદય - શંખ*
(૧૯) સંવર - ભયાલી (૮) પેઢાળપુત્ર - નંદ
(૨૦) અનિવૃત્તિ - કૃષ્ણ દ્વૈપાયન (૯) પોટ્ટિલ - સુનંદ
(૨૧) વિજય - નારદ (૧૦) શતકીર્તિ - શતક* (૨૨) વિમલ - અંબડ (૧૧) મુનિસુવ્રત - દેવકી
(૨૩) દેવોપપાત - દારૂમૃત (૧૨) અમમ - કૃષ્ણ | (૨૪) અનંત વિજય - સ્વાતિબુદ્ધ
વર્તમાનકાળમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં વિધમાન તીર્થકર (૧) શ્રી સીમંધર સ્વામી જંબૂદ્વીપના સુદર્શન મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮મી પુષ્કલાવતી નામની વિજયની પુંડરીકિણી નગરીના શ્રેયાંસ રાજાની સયિકી રાણીથી પેદા થયા. એમનું ચિહ્ન વૃષભનું. સ્ત્રીનું નામ રુક્મિણી.
* ચિહ્નાંકિત પુણ્યાત્માઓએ ભગવાન મહાવીરના શાસનકાળમાં તીર્થકર નામ-કર્મનું ઉપાર્જન કર્યું. યથા - “સમUસ માવ8 મહાવીર તિસ્થતિ નáë ગીર્દિ તિત્થરનામ+ોયમે નિવત્ત તંગ सेणिएणं, सुपासेणं, उदाइणा, पुट्टलेणंअणगारेणं, दढाउणा, संखेणं, सयएणं, सुलसाए, સાથિમાણ સેવા ”
- સ્થાનાંગ, ઠાણા-૯ અભયદેવ સૂરિ - પત્ર-૫૨૦-૫ર ૧ ૩૨ જીભ
જિણધમો)