SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ | નથી ૦ નથી નથી નથી. ૧ ૧ સર્વાર્થસિદ્ધિ વગેરે અનુસાર કોષ્ઠક ક્રમ સં. ગુણ-અંશ સદશ - વિદેશ જઘન્ય + જઘન્ય નથી જઘન્ય + એકાધિક નથી નથી જઘન્ય + દ્વયાધિક જઘન્ય + ચાદિ અધિક નથી નથી. જઘન્યતર + સમ જઘન્યતર નથી જઘન્યતર + એકાધિક જઘન્યતર નથી નથી જઘન્યતર + દ્વયાધિક જઘન્યતર છે જઘન્યતર + ચાદિ અધિક જઘન્યતર નથી નથી. સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ બંને સ્પર્શ-વિશેષ છે. એ પરિણમનની તરતમતાના કારણે અનેક પ્રકારના હોય છે. તરતમતા ત્યાં સુધી હોય છે કે નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા ઉત્કૃષ્ટ-સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ-રૂક્ષત્વની વચ્ચે અનંતાનંત અંશોનું અંતર રહે છે. જેમ કે બકરી અને સાંઢણીના દૂધના સ્નિગ્ધત્વમાં અંતર રહે છે. બધાથી નિકૃષ્ટ અંશને જઘન્ય કહે છે. બધાથી વધુ અંશને ઉત્કૃષ્ટ કહે છે, બાકી બધા મધ્યમ અંશ છે. પ્રશ્ન થાય છે કે – “સદેશવિદેશ બંધ હોવાથી કોણ કોને પોતાના રૂપમાં પરિણત કરે છે.” આનો જવાબ આપવામાં આવ્યો છે કે - “સમાંશ સ્થળમાં સદેશ બંધ તો હોતો જ નથી, વિદેશ બંધ હોય છે. એવા સ્થળમાં કોઈ એક સમ બીજા સમને પોતાના રૂપમાં પરિણત કરી લે છે. અર્થાતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર ક્યારેક સ્નિગ્ધત્વ રૂક્ષત્વને સ્નિગ્ધત્વમાં બદલી દે છે અને ક્યારેક રૂક્ષત્વ સ્નિગ્ધત્વને રૂક્ષત્વમાં પરિણત કરી દે છે, પરંતુ લગભગ સ્થળમાં અધિકાંશ જ હીનાંશને પોતાના રૂપમાં બદલી દે છે. જેમ કે પાંચ અંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ રૂક્ષત્વને સ્નિગ્ધત્વમાં બદલી દે છે. રૂક્ષત્વ વધુ હોય તો તે સ્નિગ્ધત્વને રૂક્ષત્વમાં બદલી દે છે. સ્થૂળત્વ-સૂક્ષ્મત્વ ? એમના બે-બે ભેદ છે - (૧) અંત્ય અને (૨) આપેક્ષિક. જે સૂમત્વ કે સ્થૂલત્વ અપેક્ષા-ભેદથી ઘટિત ન થાય અંત્ય અને જે અપેક્ષા ભેદથી ઘટિત થાય આપેક્ષિક છે. પરમાણુઓના સૂક્ષ્મત્વ અને અચિત મહાઔધના ભૂલત્વ અંત્ય છે, કારણ કે પરમાણુઓથી વધુ સૂક્ષ્મ બીજું કોઈ નથી. અચિત મહાઔધથી સ્થૂલતર કોઈ નથી. તેથી એ બે અંત્ય છે. મધ્યવર્તી સ્કન્ધોમાં સૂક્ષ્મત્વ-સ્થૂલત્વ આપેક્ષિક છે, જેમ કે આંબળાનું સૂક્ષ્મત્વ બીજા બીલી આંબળાથી મોટું છે, તેથી સ્થૂલ છે. પરંતુ ત્યાં જ આંબળા બોરની અપેક્ષા પૂલ છે અને એ જ બીલીને સ્થૂલત્વ. આંબળા બીલીથી નાનું છે, તેથી સૂક્ષ્મ છે અને કૂષ્માંડની અપેક્ષાએ સૂક્ષ્મ છે. આ રીતે જેમ આપેક્ષિક હોવાથી એક જ વસ્તુમાં સૂક્ષ્મત્વ તથા ભૂલત્વ બંને જોવા મળે છે, એમ તો અંત્ય સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ એક વસ્તુમાં નથી હોતા. દૂ અજીવ તત્ત્વ - જડ દ્રવ્યોનો છે . જે ૪૩૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy