________________
જીવનસૃતિ
૬૮
તે સૂરિના પટ્ટધર થયા પુણ્યશાળી સૂરીશ, નામે જેએ ગુણિયલ હતા મેાઠુનાદિ સુરીશ; તેની પાસે પરમ વિભૂતિ શ્રી પ્રતાપાદિસૂરિ, આજે જેએ જગતભરને બેધ દે ભૂરિ ભૂરિ....(૨)
આજે તેઓ મુનિજીવનના દીર્ઘ પર્યાય ધારે, આજે તેએ યુવકજનની જેમ દે કામ ભારે; આવી આજે પરમ વિભૂતિ કયાંય જોતાં જડે ના,
વંદું આજે ચરણકમળા ભાવનાથી જ તેનાં....(૩)
તેઓશ્રીના પટ્ટધર મુનિ ધર્મસૂરીશ આજે,
આજે જેએ જગતભરમાં મેઘની જેમ ગાજે; તે સૂરિજી વિધવિધ કળે કામ આજે કરે છે,
આર્દ્રા કેરી દુ:ખદ ઘટના સાંભળીને હરે છે....(૪)
જ્યારે લેાકા ગ્રહયુતિ તણા સ'કટોથી ઘવાયા,
આ સૂરિથી સકલ યત્નો શાન્તિ માટે કરાયા; શાળા ઉંચી સૂરિવર તણા યત્નથી તેા સ્થપાઇ,
તેની સાથે હીરસૂરિ તણી યાદ કીધી સવાઈ....(૫)
હૈ સૂરિજી! તમ હૃદયમાં માનવાની દયા છે, તેથી લાકે નિજ હ્રદયમાં ધારણાને ધરે છે; સાધમિની પ્રતિપદ તમે ભવ્ય સેવા કરી છે,
તા સૂરિજી ! બહુ બહુ રીતે પુણ્ય ભાવા ભરા છે.....(૬)