SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] નિવૃત્તાવસ્થા માનવજીવનની ત્રણ અવસ્થાઓ ગણાય છેઃ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાંની પહેલી બે અવસ્થાઓ શ્રી માવજીભાઈ વટાવી ચૂક્યા હતા, પરંતુ શાળાની નોકરી ચાલુ હતી અને સંચાલકો તેમને છૂટા કરવા રાજી ન હતા. અનેક વાર શ્રી યંતભાઈએ કહ્યું હતું: “પિતાજી! હવે તમારે નેકરી કરવાની કેઈ જરૂર નથી. આપણે ગૃહવ્યવહાર સારી રીતે ચાલે છે, માટે રાજીનામું આપી શાળામાંથી છૂટા થાઓ.” ત્યારે શ્રી માવજીભાઈ કહેતા કે “જયંત ! હજુ મારું શરીર સશક્ત છે, ઈન્દ્રિયે કામ આપે છે, તે આ પવિત્ર કાર્ય શા માટે છોડવું? કામ વિના મને ગમશે નહિ, મારા દિવસે જશે નહિ.” જયંતભાઈ કહેતા કે “તમારી વાત બરોબર છે, પરંતુ હવે તમે કરી કરે, એ મને શોભતું નથી. હું ભણીગણીને
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy