SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન સદ્ગત સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહની જીવનસ્મૃતિનું આ લઘુ પુસ્તક પાઠકેાના કરકમલમાં સમર્પિત કરતાં અમને અતિશય આનંદ થાય છે. સાહિત્ય – પ્રકાશનમાં જીવનચરિત્રાનું વિશિષ્ટ સ્થાન છે. તેમાં યે જેણે જીવનભર શિક્ષણ અને સાહિત્યની જ ઉપાસના કરી હાય, તેનું ચરિત્ર વિશેષ મનનીય નીવડે છે. અમને સંપૂર્ણ આશા છે કે પ્રસ્તુત પુસ્તકમાં શ્રી માવજીભાઈના જીવનચરિત્ર અંગે જે સામગ્રી પ્રગટ કરવામાં આવી છે, તે પાકાતે · સાદા જીવન અને ઉચ્ચ વિચાર ’ની પ્રબળ પ્રેરણા કરશે. શ્રી માવજીભાઈ સદ્ગત થતા પછી તેમને જે ભવ્ય શ્રદ્ધાંજલિ અપાઈ, તે મા તુ આ માં કરવામાં મોડ છે, ઉપરાંત તેમણે શ્રી ભક્તામર અને કલ્યાણમદિર તેંત્રનાં જે ભાવવાહી પદ્યાનુવાદેા કરેલા, તે પણ આ પુસ્તકમાં દાખલ કરેલા છે. પ્રસ ંગેાચિત ચિત્રા આ પુસ્તકની શાભાનું એક અનેરું અંગ ખની રહેશે. શ્રી જયંત એમ. શાહે આ પુસ્તકના પ્રકાશનમાં જે રસ દાખવ્યેા છે તથા પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધ`સૂરીશ્વરજી મહારાજે અમારી વિનંતિને માન આપીને એ મેલ લખી આપ્યા છે, તે માટે તેમના ખાસ આભાર માનીએ છીએ. --પ્રકાશક,
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy