________________
પ્રકાશકનું નિવેદન
સદ્ગત સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહની જીવનસ્મૃતિનું આ લઘુ પુસ્તક પાઠકેાના કરકમલમાં સમર્પિત કરતાં અમને અતિશય આનંદ થાય છે.
સાહિત્ય – પ્રકાશનમાં જીવનચરિત્રાનું વિશિષ્ટ સ્થાન છે. તેમાં યે જેણે જીવનભર શિક્ષણ અને સાહિત્યની જ ઉપાસના કરી હાય, તેનું ચરિત્ર વિશેષ મનનીય નીવડે છે. અમને સંપૂર્ણ આશા છે કે પ્રસ્તુત પુસ્તકમાં શ્રી માવજીભાઈના જીવનચરિત્ર અંગે જે સામગ્રી પ્રગટ કરવામાં આવી છે, તે પાકાતે · સાદા જીવન અને ઉચ્ચ વિચાર ’ની પ્રબળ પ્રેરણા કરશે.
શ્રી માવજીભાઈ સદ્ગત થતા પછી તેમને જે ભવ્ય શ્રદ્ધાંજલિ અપાઈ, તે મા તુ આ માં કરવામાં મોડ છે, ઉપરાંત તેમણે શ્રી ભક્તામર અને કલ્યાણમદિર તેંત્રનાં જે ભાવવાહી પદ્યાનુવાદેા કરેલા, તે પણ આ પુસ્તકમાં દાખલ કરેલા છે.
પ્રસ ંગેાચિત ચિત્રા આ પુસ્તકની શાભાનું એક અનેરું અંગ ખની રહેશે.
શ્રી જયંત એમ. શાહે આ પુસ્તકના પ્રકાશનમાં જે રસ દાખવ્યેા છે તથા પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધ`સૂરીશ્વરજી મહારાજે અમારી વિનંતિને માન આપીને એ મેલ લખી આપ્યા છે, તે માટે તેમના ખાસ આભાર માનીએ છીએ.
--પ્રકાશક,