SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જીવનસૃતિ શકતી હશે. . ‘ સારી રીતે ભણા અને આગળ વધે’ એ એમની મુખ્ય હિતશિક્ષા હતી. તે માટે પેાતાને જે કંઈ ભાગ આપવા પડે, તે માટે સદા તૈયાર રહેતા અને પરીક્ષા જેવા સમયે પેાતે વહેલા ઉઠીને બધાને ઉઠાડતા. શ્રી જયતભાઈ ખી. કામ., થયા પછી તેમને વધુ અભ્યાસ કરાવવા માટે તેમની મક્કમતા અલૌકિક હતી. ગમે તેવી આર્થિક મુશ્કેલી સહીને પણ તેમના અભ્યાસ પૂર કરાવવા, એ તેમને દૃઢ સંકલ્પ હતા . અને તેથી જ શ્રી જયંતભાઈ પેાતાના અભ્યાસ ધારણા મુજબ પૂરો કરી શક્યા. શ્રી જયંતભાઈ એ અભ્યાસ પછી પેાતાના જીવનમાં જે પ્રગતિ કરી, જે માનપાન મેળવ્યુ, તે જોઈ તેમને અતિ આનંદ થયા. પરંતુ તે સાથે જ તેમને ચિંતા થવા લાગી કે નાના પુત્રનું શું? એટલે સૌને સમજાવી–મનાવી તેના માટે દુકાન કરાવી. જો કે તેમની આંતરિક ઈચ્છા તા એ જ હતી કે નાના પુત્ર પણ મોટા પુત્ર જેટલું જ ભણે, પણ તેની ભણવાની અશક્તિના કારણે તેના જીવનમાં ચેાગ્ય સ્થાન મળે તે માટે તેમણે આ પ્રકારે સ્ટેનલેસ સ્ટીલના વાસણની દુકાન કરાવી હતી. તેઓ વ્યાવહારિક-સામાજિક દરેક પ્રશ્નોના મેજે પેાતાના શિર પર લઈ પેાતાના પતિને રાતના ક્રમ ખેંચવા દેતા. તેમણે શ્રી માવજીભાઈની નાની મેાટી દરેક માંદ્યગી વખતે ખડે પગે સેવા કરી હતી, અને છેલ્લી માંદગી વખતે
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy