________________
લેખન–પ્રકાશનપ્રવૃત્તિ
૪૫.
(૭૪) શ્રી મહાવીરને વંદના-કાવ્ય.
ભગવાન મહાવીરના ૨૫૪હ્મા જન્મકલ્યાણક નિમિત્તે રચાયેલે ૧૦૦ લીટી પ્રમાણ રાસ.
સને ૧૯૫૨ (૭૫) તીર્થધામમાં ત્રીસ દિવસ-યાત્રાવર્ણન.
રતલામથી ભાવનગર સુધીના પ્રવાસમાં કરાયેલી યાત્રાનું વર્ણન છે.
સને ૧૯૫૪ (૭૬) તિર્થાધિરાજ સમેતશિખર-યાત્રાવર્ણન.
પાવાપુરી, રાજગૃહી તથા સમેતશિખર આદિ તીર્થની યાત્રાનું વર્ણન છે.