SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ જીવનસ્મૃતિ પણ તેમના સતાનેાની તદુરસ્તીના અર્થ કરતાં મેં જોયા છે. કીતિ અને નામનાનેા તેમને બીલકુલ મેહુ નહિ, ઉલટુ આવી મામત પ્રત્યેના તેમના અભાવ અને અણુગમા મે અનેક વાર જોયેલ છે. અહુ` કે અભિમાનથી તે કાયમ માટે દૂર રહ્યા છે, અને તેમ છતાં સ્વમાન જાળવવામાં તેઓએ કદી પાછી પાની કરી નથી. ‘વાડા”માં એ કદી ન માનતા, અને ‘ગુણાનુરાગીપણુ’’ એમની વિશિષ્ટતા હતી. વાદિવવાદ અગર ખાટી ચર્ચામાં તેઓ કદી ઉતરતા નહિ. કોઈ મહત્ત્વના પ્રશ્ન પરત્વે તેઓ પેાતાના અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કરી શ્વેતા, પણ બીજાએ તે જ પ્રમાણે માને તેવા આગ્રહ તે કદી ન રાખતા. જૈન શ્વેતામ્બર એજ્યુકેશન એા, મહાવીર જૈન વિદ્યાલય અને જૈન ધાર્મિક શિક્ષણ ઘની પરીક્ષાઓમાં તેમણે માનદ પરીક્ષક તરીકે પેાતાની સેવા આપી છે, અને પ્રશ્નપત્ર તૈયાર કરવાની તેમની ઢમ પણ અતિ ઉત્તમ હતી. વિદ્યાથી ઓને શું નથી આવડતુ, એ જ જોવાને બદલે તેમની દૃષ્ટિ વિદ્યાથીએને શુ' આવડે છે એ જોવાની હતી, અને આજ દૃષ્ટિએ પ્રશ્નપત્ર તૈયાર કરતા અને ગુણ આપતા. તેમણે નાની મેાટી લગભગ પાણેાસા પુસ્તિકાઓ લખી છે, અને અનેક મુનિમહારાજોના જીવન સ`ખ'ધી તેમજ અન્ય વિષય પર કાન્યા પણ રચ્યાં છે. વાચનની તેમની પદ્ધતિ બહુ ઉત્તમ હતી. તત્ત્વજ્ઞાનનાં ઉત્તમ પુસ્તકો તેમજ ઉત્તમ કેટનાં માર્સિકે તેઓ વાંચતા અને કયા પુસ્તક પછી કયુ પુસ્તક વાંચવું, તેની પણ અગાઉથી નોંધ કરી રાખતા. તે
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy