________________
જીવનસ્મૃતિ
૨૧. તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ ૨૨. શ્રી અમૃત સાહિત્યવર્ધક સભા-બોરીવલી ૨૩. શ્રી કેશરિયાજી જૈન ગુરુકુલ ૨૪. શ્રી અયોધ્યા જીર્ણોદ્ધાર કમીટી ૨૫. શ્રી ઘાટકોપર જૈન . મૂ. સંઘ ૨૬. શ્રી માંગરોળ જૈન સભા ૨૭. શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ ગર્લ્સ હાઈસ્કૂલ ૨૮. શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મપ્રચારક સભા ૨૯. પ્રિન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન સંઘ ૩૦. લુહારચાલ જૈન ચૈત્ય પરિપાટ ૩૧. જૈન મેડીકલ રીલીફ એસોસીએશન ૩૨. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ૩૩. ઝોલાવાડ જૈન શ્વે. મૂ સંઘ ૩૪. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ ૩૫. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સોસાયટી ૩૬. શ્રી જૈન સાધર્મિક સેવા સંઘ ૩૭. શ્રી મહુવા યશવૃદ્ધિ જૈન બાલાશ્રમ ૩૮. શ્રી કચ્છી જૈન સર્વોદય કેન્દ્ર ૩૯. રાધનપુર સોશ્યલ ગ્રુપ
ધીરજલાલ ટોકરશી શાહ મનસુખલાલ તારાચંદ મહેતા
કન્વીનર સમયને જતાં વાર કયાં લાગે છે? ત્રણ દિવસ તે ચપટીમાં ચાલ્યા ગયા અને રવિવારને દિવસ આવી પહોંચ્યા.