SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિવિધાન : દેહમાન અને અંગઉપાંગ અંજલિમુદ્રા એ હાથ ભેગા કરી ખાસ બનાવવાથી આ મુદ્રા બને છે. તે ઉપરાંત એ હાથથી હથેળીએ એકબીજા સાથે જોડીને છાતી સમીપ રાખવાથી પણ આ મુદ્રા બને છે. આ મુદ્રામાં અઘ્ય આપવાના કે પ્રાથનાના ભાવ વ્યક્ત થતા હાય છે. વિસ્મયમુદ્રા આ મુદ્રા આશ્રય વ્યક્ત કરે છે. • એકદમ અચ એ-વિસ્મય પામવાથી કુદરતી રીતે જ જેમ હાથ ઊંચા થઈ પ્રકારના હસ્તની સ્થિતિને વિસ્મયમુદ્રા કહે છે. આંગળી છૂટી પડી જાય છે તે છિન્નમુદ્રા ૫૭ તજની અને અગૂઠે ભેગા કરી વીંટી જેવા વૃત્તાકાર બનાવતાં આ મુદ્રા અને છે. અને વ્યાખ્યાન મુદ્રા, જ્ઞાન મુદ્રા કે સંદર્શ મુદ્રા પણ કહે છે. ચોગમુદ્રા અને પગ વડે પદ્માસનવાળી ખેાળામાં એક હથેળી પર ખીજી હથેળી રાખવાથી આ મુદ્રા બને છે. બૌદ્ધો અને જૈતાની આસનસ્થ પ્રતિમાએ આ મુદ્રામાં હેાય છે. તે ઉપરાંત વિષ્ણુ અને શિવની મુદ્રા પણ યાગમુદ્રામાં હાય છે, તેને જ્યાન મા સમાધિ મુદ્રા પણ કહેવામાં આવે છે. તત્ત્વમુદ્રા મધ્યમા અગર અનામિકા અને અંગૂઠા વડે વીટી જેવા આકાર બનાવી બાકીની આંગળીએ છૂટી રાખવાથી તત્ત્વમુદ્રા થાય છે. તાંત્રિક પ્રયાગામાં તેને ખાસ ઉપયાગ થાય છે. મૂર્તિ એમાં પણ તે કવચિત્ જોવા મળે છે. કરણસિંહ મુખમુદ્રા તની અને કનિષ્ઠિકા ખુલ્લી રાખી, અંગુઠાની સાથે ટોચ સાથે ભેગી કરવાથી આ કેત`રીમુદ્રા બાકીની બે આંગળીએ સહેજ મુદ્રા બને છે. અવળો હાથ ખભા સુધી ઊંચા કરી અનામિકા અને અંગૂઠા ખ'તેની ટાચા ભેગી કરતાં વીંટી જેવા આકાર બનાવી મધ્યમા અને તજનો એ આંગળી આ ઊભી હરણના કાન જેવી રાખવાથી આ મુદ્રા બને છે.
SR No.023337
Book TitleBharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Original Sutra AuthorN/A
AuthorJ P Amin
PublisherUniversity Granthnirman Board
Publication Year1982
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy