________________
પર
ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
પ્રત્યાલીઢાસન
આલીઢાસનથી વિરુદ્ધ એટલે જમણા પગ આગળ લાવી વાં રાખતાં, ડાબે પગ સહેજ વાંકા રાખી તે પગની પાની વાંકી રાખવાથી આ આસન ખને છે. કાત્યાયિની અને મહિષમર્દિનીની મૂર્તિએ આ આસનવાળી બનાવવા માટે સૂચવ્યું છે. અગ્નિપુરાણ પણ આલીઢ, પ્રત્યાીઢ આસતાની આવી જ વ્યાખ્યા આપે છે. મુસલમાન પહેલવાને કુસ્તીના પવિત્રામાં આ આસનને ઉપયાગ કરે છે.
સાપાશ્રયાસન
અંતે પગ પાસે યેાગપટ્ટક નામના લાકડાના પાટલે રાખી તેના ઉપર છૂટી પલાંઠી વાળવામાં આવે તેને સાપાશ્રયાસન કહેવામાં આવે છે. બ્રહ્મા શિવ,. વગેરેની કેટલીક પ્રાચીન મૂર્તિ`એ! આવાં આસનવાળી કવચિત્ જોવામાં આવે છે. યાગપ્રક્રિયામાં આ આસનના સ્પષ્ટ ઉલ્લેખ હાઈ પતજલિએ યેાગશાસ્ત્રમાં તેની નોંધ લીધી છે.
સુખાસન
તેના વાગ્યાથ જ સૂચવે છે કે સુખેથી બેસી જે આસનથી સુખ અને આનંă પ્રાપ્ત થાય તેવી આરામથી સહેજ આડા પડવામાં આવે તેને સુખાસન લાગે છે કે તે અધ`પય...કાસનને મળતું હોવું જોઈએ,
ઉત્કટાસન
શકાય તેવુ. આસન અગર એકને સુખાસન કહે છે. કહી શકાય. અનુમાનથી
આપણા વૃદ્ધ પુરુષે. કેટલીક વખત ટટ્ટાર બેસવા માટે ખેસ વીટી બેસે છેઃ તેવું આ આસન છે. બંને પગ ઊભા, પાછળના કુલાને ભાગ જમીનને અડાડેલા તેમજ ખતે પગેા આંટીમાં રાખવાથી ઉત્કટાસન થાય છે.
માંસન
ખતે પગ વાળી તેની પાનીએ કુલાને અડાડી બેસવાથી કૂર્માંસન અને છે. લગભગ ચેાગાસનને મળતુ. આ આસન છે.
લલિતાસન
આ આસનમાં એક પગ વાળી ખીજો લટકતા રાખવામાં આવે છે. તેના બે ભેદ છે. ડાખા પગ વાળી જમણા પગ લટકતા રાખવામાં આવે તે