________________
પ્રશ્ન પેપર નં. ૨૧
૪૧૫
પ્ર. ૮૧. નરકમાં જતાં જતાં હું મોક્ષની ગાડીમાં ૮૧. પ્રસન્નચંદ્ર બેસી ગયો ?
રાજર્શિ પ્ર. ૮૨. કસોટીમાં અમે લાઈનબંધ સૂર્ય ઉગાડ્યા? ૮૨. ખંધકમુનિના
૫૦૦ શિષ્યો પ્ર. ૮૩. મારા ૭ દોહિત્ર મોક્ષમાં ગયા છે?
૮૩. દેવકરાજા પ્ર. ૮૪. આંગળી મળતાં મેં પોચો પકડ્યો?
૮૪. કપિલ પ્ર. ૮૫. નામ લખવા જતાં મને આંસુ આવી ગયાં ? ૮૫. ભરત ચક્રવર્તી પ્ર. ૮૬. હું મારવા ગયો પરંતુ પોતે જ મરી ગયો? ૮૬. ધવલ શેઠ પ્ર. ૮૭. ભગવાનને મેળવવા જતાં અમે અણાહારી ૮૭. પાંચ પાંડવો
બન્યા ? પ્ર. ૮૮. હું મિત્રો સાથે મોક્ષમાં ગયો?
૮૮. મલ્લિનાથ પ્ર. ૮૯. અમે સમાસરણમાં ગમગીન બની ગયા? ૮૯. કાલિયાદિક
-રાણી પ્ર. ૯૦. ઉંટના અઢારે અંગ વાંકા આ કહેવત સાંભળતા ૯૦. મૃગલોઢીયો
લોકો મને યાદ કરે ? પ્ર. ૯૧. પત્ની મારા માટે પ્રેરક બની?
૯૧. ભવદેવ પ્ર. ૯૨. ચરણ સ્પર્શ મારા માટે ચેતાવનાર બન્યા ? ૯૨. શૈલક રાજર્ષિ પ્ર. ૯૩. પાણીમાં જીવ છે તે હું મુનીપણામાં ભૂલ્યો હતો ? ૯૩. આયવંતામુનિ પ્ર. ૯૪. મેં મારા ગુરુને દવા લાવીને આપી? ૯૪. સિંહ અણગાર પ્ર. ૯૫. મેં ધર્મગુરુનો ટ્રાન્સફર કર્યો ?
૯૫. સુદર્શન શેઠ પ્ર. ૯૬. મને બેસવાની ધુન લાગી હતી ?
૯૬. મૃગાવતી પ્ર. ૯૭. હું તીર્થકર નથી છતાં મારા પારણા વખતે પાંચ ૯૭. હરિકેશીમુનિ
દિવ્ય પ્રગટ થયા? પ્ર. ૯૮. હું ૩૯ દિવસમાં એકાવનારી બન્યો? - ૯૮. પ્રદેશ રાજા પ્ર. ૯૯. મેં જાગૃતિનું જોરદાર ઇંજેક્શન આપ્યું? ૯૯. રાજેનતી પ્ર. ૧૦). ભાંગા પછી ભવભ્રમણ ભાંગ્યું ? ૧૦). ગાંગેય
અણગાર