________________
૪૦૮
(૨)
(૩)
(૪)
(૫)
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
-
અમર ભેદ ?
૧૯૨
અધોલોકમાં ભેદ ? ૧૧૫
સ્ત્રીભેદના ભેદ ?
૩૪૦
અશાશ્વતાના ભેદ ? – ૩૧૩
પ્ર. ૬
મગજ કસો ને ઉત્તર લખો.
(૧)
પ્રગતિના પગથિયા કેટલા ને કયા ?
જવાબ ૬ છે. સામી પતિયામી, રોએમી, ફાસેમી, પાલેમી, અણુપાલેમી. કર્મરૂપી પલંગના પાયા કેટલા ને કયા કયા ?
(૨)
જવાબ ૪ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ.
(૩)
—
કયા બે ભગવાને ૧૬ પ્રહર દેશના આપી હતી ?
જવાબ નેમનાથે ભગવાને કેવલજ્ઞાન થયા પછી તરત ૧૬ પ્રહરની દેશના આપેલ અને ભ. મહાવીરે નિર્વાણ પહેલા ૧૬ પ્રહર દેશના આપી હતી.
૨૪ તીર્થંકરોની બધાની મળીને કુલ છદ્મસ્થાવસ્થા કેટલી ?
(૪)
જવાબ ૧૧, ૧૦૦૮ વર્ષ, ૮ મહિના ને ૩ દિવસ.
(૫)
આપણા શરીરમાં કુલ રોગ કેટલા ? છઠ્ઠી ૭મી નરકમાં પ્રત્યેક નારકીને એક સાથે કેટલા રોગ ઉદયમાં હોય ?
જવાબ ૫.૬૮, ૮૭, ૫૮૪ રોગ, પ્રત્યેક નારકીને ૫, ૬૮, ૮૯, ૫૬૪ રોગ ઉદયમાં હોય.
(૬)
જુગલીયા તિર્યંતને કલ્પવૃક્ષથી સુખ મળે કે બીજી રીતે મળે ? જવાબ ના. પૌષ્ટિક લીલીત્રી મળી રહે છ. તે જુગલીયાને કોઈ પરેશાન ન કરે. (૭) દીક્ષા લેતી વખતે કરેમી ભંતેનો પાઠ ત્રણ શા માટે બોલાય છે ?
જવાબ કારણ કે આગમ, સત્તાગમે, અથ્યાગમે, તદુલયાગમ રૂપ છે માટે. (૮) આગળના ચક્રો શું કામ કરે ?
જવાબ (૧) કાળચક્ર-સમય બતાવે (૨) અશોકચક્ર-રાજ્યનું ચિહ્ન (૩) સુદર્શનચક્ર-દુશ્મનને મારે (૪) ધર્મચક્ર-તિર્થંકરની આગળ રહે.
(૯) નીતાબાઈ મ. સ. દ્વારા પ્રકાશિત કરેલા તત્ત્વજ્ઞાનના પુસ્તકો કયા ?