________________
પ્રશ્ન પેપર નં. ૧૪
પ્ર. ૮૬. સુઘોષા ઘંટ કેટલા દેવો ઉપાડે છે ? પ્ર. ૮૭. એક વર્ષની મિનિટ કેટલી ?
પ્ર. ૮૮. કૃષ્ણરાજી ક્યાં આવેલી છે ?
પ્ર. ૮૯. ભરતક્ષેત્રનો વિસ્તાર કેટલા ?
પ્ર. ૯૦. અદત્તાદાનની આલોચના કોણે કરી ?
પ્ર. ૯૧. કાલ નામના નારદ ક્યારે થયા ?
પ્ર. ૯૫. ... નો ભાગ, પેટ દુઃખે તો પણ ખાવો પડે ? પ્ર. ૯૬. સંખ્યાત, અસંખ્યાત કાળની સ્થિતિમાં કોણ
આવે ?
પ્ર. ૯૭. અબોલ પ્રાણીઓની વ્યવસ્થાનું સ્થળ કયું ? પ્ર. ૯૮. બે લેશી શાશ્વતામાં કોણ આવે ?
૮૬. પાંચસો દેવો ૮૭. પાંચ લાખ
પચીસહજા૨
છસો
૮૮. પાંચમા
પ્ર. ૧૦૦.ચરમ કલ્યાણનો એક બોલ લખો.
દેવલોકના ત્રીજા પ્રતરે
૮૯. પાંચસો ૨૬ જોજનને ૬ કલા
પાંચસો
પ્રભવાદિ ચોર
૯૦.
પ્ર. ૯૨. ભદ્રિકા નગરીમાં ભ. મહાવીરે કેટલામું ચોમાસું ૯૨. પાંચમું
કર્યું?
પ્ર. ૯૩. બાદરના કુલ ભેદ કેટલા ?
પ્ર. ૯૪. ... આંગળીઓ સરખી ન હોય ?
૯૧. પાંચમા
૩૭૭
પુરુષસિંહ વાસુદેવના -
સમયમાં
૯૩. પાંચસોને ત્રેપન
૯૪. પાંચ
૯૫. પાંતી
૯૬. પાંચમું વાણવ્યંતર આદિ
પ્ર. ૯૯. હું અરિહંતોને હવે તીર્થ પ્રવર્તાવો એમ કહું છું ? ૯૯. પાંચમાં
લોકાંતિક
૯૭. પાંજરાપોળ
૯૮. પાંચમી નરકના પર્યાપ્તા
-ના દેવો
૧૦૦. પાંચ મહાવ્રત
પાળવાથી પરમ
કલ્યાણ થાય