________________
૩૫૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૯૫. ... લાડુમાં એલચીની ગંધ ન હોય.
૯૫. મસાણીયા પ્ર. ૯૬. ... તો રાજી નહિ તો રોજા.
૯૬. મળે પ્ર. ૯૭. ... મનના વાળવા ત્યારે શેર સવા શેર ૯૭. મલીદા
ઘીના વાળવા. પ્ર. ૯૮. ... નું માથું જજો પણ નવટાંકનું નાક ન જશો. ૯૮. મણ પ્ર. ૯૯. ભદ્રબાહુ સ્વામીનું શ્રેષ્ઠ શું ગણાય? ૯૯. મહાપ્રાણ પ્ર. ૧00. “ચિર સજલ આંખે” આ કવિતાના ૧૦). મહાદેવી વર્મા
કવિયત્રી કોણ છે?