________________
૩૩૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૯૨. એક અતિચારનું નામ લખો.
૯૨. દવગ્નિ
દાવણિયા પ્ર. ૯૩. દેખાડવા જતા દાખલ થઈ ગયા ?
૯૩. દશાર્ણનાથ પ્ર. ૯૪. કંચુકને જોઈ કલ્યાણની કેડી પકડવાનું મન ૯૪, દશરથને
કોને થયું ? પ્ર. ૯૫. સત્યભૂમિ મુનિના શિષ્યનું નામ લખો. ૯૫. દશરથરાજા પ્ર. ૯૬. મહચંદકુમારના પિતાનું નામ લખો.
૯૬. દત્તરાજા પ્ર. ૯૭. કેન્દ્રશાસિત પ્રદેશ કયો?
૯૭. દમણ પ્ર. ૯૮. વહેલા મોક્ષે જવાનો એક બોલ લખો. ૯૮. દયાવાન હોય પ્ર. ૯૯. ચંદ્રાવસંતક રાજાએ કઈ ચીજનો આલંબન ૯૯. દસેન્ધનનો લઈ અભિગ્રહ કર્યો હતો?
(દીવાનો) પ્ર. ૧૦૦. નીવીમાં આયંબિલની વસ્તુ ઉત્તરાંત શું વપરાય? ૧OO. દધિસ્વેદ
(છાશ)