________________
૩૧૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૩૫. બાદર અગ્નિને અશુદ્ધિ ક્યાં ન હોય? ૩૫. દેવલોકમાં પ્ર. ૩૬. અમે અસંખ્ય છીએ.
૩૬. દેશવિરતિ પ્ર. ૩૭. અમે બંને બેનો (પિત્રાઈ) સાસુ વહુ
૩૭. દેવકી. થયા તે કોણ? -
સત્યભામાં પ્ર. ૩૮. હું ચાર ગતિમાંથી આવું છું ને ચારમાં જાઉં છું. ૩૮. દેડકો પ્ર. ૩૯. મેં અરિહંતપદની આરાધનાથી તીર્થકર નામ ગોત્ર બાંધ્યું?
૩૯. દેવપાલ પ્ર. ૪૦. પુત્ર ગર્ભમાં આવતાં જેને તલવામાં મોટું જોવાની ૪૦. દેવકીને
ઇચ્છા થઈ. પ્ર. ૪૧. ઋષભદેવનો એક પૂર્વ ભવનું નામ લખો. ૪૧. દેવકરનાં
જુગલીયા પ્ર. ૪૨. વિહરમાન એક તીર્થકરની માતાનું નામ શું ? ૪૨. દેવસેના પ્ર. ૪૩. ૨૨માં ઉદયમાં છેલ્લા યુગપ્રધાન કોણ થયા? ૪૩. દેવમિત્ર પ્ર. ૪૪. વર્તમાન ચોવીશીના એક તીર્થંકરની શિબિકાનું નામ લખો.
૪૪. દેવકરા પ્ર. ૪૫. અમારી સંખ્યા વર્ષમાં ૩૩૫ની હોય છે. ૪૫. દેવસી
પ્રતિક્રમણ પ્ર. ૪૬. ઘાતકીખંડના પૂર્વ ભરતની ગત ચોવીશના ૧૧મા ૪૬. દેવદત્તા
તીર્થકરનું નામ. પ્ર. ૪૭. પુષ્કરાર્ધદ્વીપનાં પશ્ચિમ ભારતના વર્તમાન ૪૭. દેવધર સ્વામી ચોવીશીમાં
એક તીર્થકરનું
નામ પ્ર. ૪૮. હું જીવને બીજી ગતિમાંથી મારી ગતિમાં લઈ જાઉં છું.
૪૮. દેવાનું પૂર્વિ પ્ર. ૪૯. અમારા ત્રણનો એક તત્ત્વમાં સમાવેશ થઈ છે. ૪૯. દેવત્રિક પ્ર. ૫૦. અમારી દષ્ટિ બદલાતી નથી.
૫૦. દેવગુરુના
જુગલીયા પ્ર. ૫૧. ઝળહળતાનો પર્યાયવાચી શબ્દ લખો. ૫૧. દેદીપ્યમાન પ્ર. પર. અમારી ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર જોજનની છે.
પર. દેશવિરતિની