________________
ભાવે આતમ શાતાની એલખ, કરશે તે નહિ અથડાશે; પુદગલ શાતાને જીવ શાતા કહેશે, તે ચિંહુગનિ ગાથા ' ' '
ખાશે ૨. જે સમજી ૧૦ પુદગલ શાતા સંસારને મારગ, તેહને મેહમતવાલા વખાણે અધમ સબંધ છે આત્મા સાથે, પરમારથ વિરલા જાણે છે.
સમજી : ૧૧ પુદગલ જીવને પરિચય અનાદિ, જુદા સમજ્યાશી સમક્તિ આવે, તે માંહે રહે જે રાચ્યામાચ્યા, બોધ '' '' '' બીજ નહિ પાવે છે. જે સમજુ ૧૨ નવર્ષ ઓગણીસે નવ્યાસી મિગસર મહિને, સુદ નવમી
' , " , " સેમવારે પૂજજ પ્રસાદે સૂરજ ભાખે, સાતા ભેદ વિચારે છે.
છે સમજુ છે ૧૩ (સંપૂર્ણ) દુમક=કસાઈ.
સાધુ કે આચાર કી ઢાલાં
છેઢાલ પહલી (ભવિયણ જેવો રે હય વિમાસી એ શી) -આધાકરમી ઉદેશિક ભોગવે તિણને,
નિશ્ચય કહા અણાચારી દશવકાલિક રે તીજે અધ્યયને .
શંકા મ આણે લિગારી રે