________________
પુદગલ શાતા સાજ્ય શરીરને તે આતમથી ભિન્ન જાણે, પાંચ ઇદ્રિના તેવીસ વિષય, જે તે પિછાણે રે.
! સમજુ છે ૨ જીવ શાતા કેઈ જીવ અજ્ઞાન, તેને જ્ઞાન આપી કરેજ્ઞાની; હિંસાદિક પાંચ આશ્રવ છુડાવે, ભાવે ડુબતાને કાઢે તાણી રે.
| | સમજુ છે ૩ મુદગલ શાતા કરી પરસ્પર, એક એકને બહુ વારે; અનંતીવાર જીવ થયે ભીખારી, અનંતીવાર શેઠ સરે રે.
છે સમજુ ૪. ભીખારી ભીખ માંગવા કારણ, શેઠ તણે ઘેર આવે; આ રીત છેકાલ અનાદિની, પિતાની ગરજે પેલાપુંજાવે રે.
સમજુ છે ૫ ભીખારીને દુઃખી દેખી, શેઠ શાતા વપરાઈ; પુદગલ આપી પુદગલ પિષ્યો, આ પુદગલ શાતા કહેવાઈ રે.
- સમજુ . ૬ દુનિયાની ભાગીદારીને ધન, શેઠે ભીખારીને આપ્યો, તેમાં નવાઈ શું કરી ભાઈ, એકએક શું સ્નેહ સ્થાપો રે.
છે સમજુ છું પુદગલ શાતા સબંધ સગલાથી, જીવ કિયે બહુ વારો; પિણભાવે આતમ શાતા કિયા વિન, નથી થયે
કેઈને ઉદ્ધાર છે. તે સમજી ૮ જે કદુમકને ઉપદેશ દેઈને, હિંસાદિક છોડ, જ્ઞાનદર્શન નિજ વસ્તુ આપે, આ શાતાથી શાતા થાવે રે.
' ' . સમજુ છે ૯