________________
મહાવીર મેરી દૃષ્ટિ મેં
શ્રીનગર અને પહેલગામમાં ભગવાન મહાવીર પર ઓશો દ્વારા આપવામાં આવેલા પચીસ પ્રવચનોનું સંકલન છે.
ઓશો કહેતા “હું મહાવીરનો અનુયાયી નથી, પ્રેમી છું, એવી જ રીતે જેવી રીતે કાઈસ્ટનો, કૃષ્ણનો, બુદ્ધનો અથવા લાઓત્સેનો.” આચાર્ય ચંદનાજી કહે છે, “મહાવીર આટલા સરળ હોઈ શકે એ ઓશો દ્વારા જાણ્યું, મહાવીરનું તપ આટલું રમણીય હોઈ શકે એનો પરિચય ઓશોએ કરાવ્યો. મહાવીરની અહિંસા સાધનાનું શિખર છે. એની અનુભૂતિ ઓશોએ કરાવી.”
પ્રીતિ એન. શાહ
એ/૪, નોર્થવ્યુ એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૪, સેંટ ઝેવિયર્સ કૉલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009
મો. 9426347363 8141199064
૪૦૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો