________________
(૧૯મી અને ૨૦મી સદીના)
જૈન સાહિત્યના અક્ષર-આરાધકો
સંપાદક માલતી શાહ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ દ્વારા યોજિત ૨૨મા જૈન સાહિત્ય સમારોહ મોહનખેડા-મધ્યપ્રદેશમાં તા. ૭, ૮, ૯ માર્ચ ૨૦૧૪ દરમિયાન પ્રાપ્ત થયેલા
એક વિભાગના શોધ નિબંધોનું સંકલન
પ્રકાશક શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ-શિવપુરી અને
શ્રી રૂપ-માણેક ભંશાલી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૨૮/૧૨૯, મિત્તલ ચેમ્બર્સ, ૨૨૮, નરિમાન પોઇન્ટ, મુંબઈ ૪૦૦૦૦૧