________________
અવતરણ :
તિહાં વસઈ ચંડ પ્રચંડ, પુત્ર સોમિગ આસરાજ; પોરૂઆડ વંશ મૂલગઉ એ, પુર્ણ નિર્ધન આજ. કર્રહ આગલિ કોઈ નિતિ, છૂટઈ રંક ન ચણઉ. તીણઈ કાણિ છાંડિયઉ એ, પાટણ સપચણઉ. ૧
રૂપવંત ગુણવંત નારિ, નાતિઈ પરણાવી; પૂર્વકર્મહ તણઈ યોગિ, રંડાપણ પામી. પીહરિ તેડી માય-બાપિ, તવ તીહા આવઈ; ધર્મનીમ આહિનિસિ કરંઈ એ, અનઈ ભાવના ભાવઈ. ૨
હરિભદ્ર સૂરિઈ ઈમ કહિઉં એ, એહ કૂંખઈ નીરયણ; બેઅ પુત્ર અછઈ ભલા એ, સશિસૂર સમાણ. કુંરિ લેવા કરઈ ઉપાય, મંત્રી ગુરનઈં વયણિ; પઢમ જિજ્ઞેસ૨ આદિનાથિ, જે કીધઉ ઈંશઈ. ૩
આધારિત ગ્રંથોઃ
મુનિશ્રી જિનવિજ્યજીના સંપાદિત
(૧) પ્રવન્ધોશ (રાજશેખરસૂરિ)
(૨) પ્રવન્ધચિંતામણિ (મેરુત્તુંગાચાર્ય)
(3) पुरातन प्रबन्धसंग्रह
(૪) શ્રી વસ્તુપાળનું રચેલું નરનારાયળ મહાાવ્ય (૫) શ્રી જિનહર્ષગણિ કૃત વસ્તુપાળ ચરિત્રનું ભાષાંતર
હીના વાય. શાહ
B-402, Devraj tower,
Nr. Pride Hotel,
judjes bunglow cross Rd.,
Bodakdav
Ahmedabad-380054 (Gujarat)
Ph.079-26842535
M.9925038148
Email: hinaycshah@gmail.com
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘ગુજરાતનો જય' + ૧૩૯