________________ અશ્વકર્ણકરણોદ્ધા સ્પર્ધક ક્રમાંક પ્રથમ વર્ગણાના રસાણ સંજ્વલન ક્રોધ | સંજ્વલન માન | સંજ્વલન માયા | સંજ્વલન લોભ 4OOO 4050 41OO 4150 420) ૩૭પ૦ 38OO 3850 39OO 3950 4OOO 4050 4100 4150 42OO 39 40 આમ અપૂર્વસ્પર્ધકોની વક્તવ્યતા કહી. ઉદય - અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ સમયે અપૂર્વસ્પર્ધકોનો ઉદય પણ હોય અને અનુદય પણ હોય. એટલે કે દરેક અપૂર્વસ્પર્ધકમાંથી અમુક દલિક ઉદયમાં આવે, બધા ન આવે. અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ સમયે પૂર્વસ્પર્ધકોના પ્રથમ અનંતમા ભાગ જેટલા સ્પર્ધકો સિવાય શેષ અનંતા બહુભાગ જેટલા સ્પર્ધકોનો ઉદય ન હોય, શરુઆતના અનંતમા ભાગના સ્પર્ધકોનો ઉદય પણ હોય અને અનુદય પણ હોય, એટલે કે પૂર્વસ્પર્ધકના અનંતમા ભાગ સુધીના પ્રત્યેક સ્પર્ધકમાંથી અમુક દલિકો ઉદયમાં આવે છે, બધા નહીં. ટૂંકમાં, અપૂર્વસ્પર્ધકના પ્રથમ સ્પર્ધકથી પૂર્વસ્પર્ધકના અનંતમા ભાગ સુધીના પ્રત્યેક સ્પર્ધકમાંથી અમુક દલિકો ઉદયમાં આવે છે, બધા નહીં. કષાયમામૃતાચૂર્ણિમાં કહ્યું છે - “પવા નહીં - પઢમસ વેવ अपुव्वफद्दयाणि उदिण्णाणि अणुदिण्णाणि च, पुव्वफद्दयाणं पि आदीदो अणंतभागो उदिण्णो च મuિો ઘા સવરિ મiતમારે વિઇ ? - ભાગ-૧૪, પાના નં. 355. ક્ષપણાસારમાં પણ કહ્યું છે- “તાદેમપુત્રપુત્ર વીરાંતિમમુરાવંધો દુતતાનંતિમત્તિકપુત્રપદ્ય ૪૭દ્દા हिंदि टीका-तिस अश्वकर्णकरणका प्रथमसमय विर्षे उदयनिषेकसम्बन्धी सर्व अपूर्वस्पर्धक अर પૂર્વસ્પર્ધવી મહિલૈ નય તાવ અનંતવ મા 30 હો દt - પાના નં. 390-391. બંધ - બધ્યમાન સંજવલન ૪ના અપૂર્વસ્પર્ધકના પ્રથમ સ્પર્ધકથી (તે સમયના અપૂર્વસ્પર્ધકથી) એક ઠાણીયા રસવાળા પૂર્વસ્પર્ધકના અનંતમા ભાગ સુધીના સ્પર્ધકોની તુલ્ય રસવાળા નવા સ્પર્ધકો બંધાય છે. 1. અહીં ઉદીરણા દ્વારા ઉદય જાણવો, સ્વાભાવિક ઉદય નહીં.