________________ 294 કિટ્ટિકરણોદ્ધા આમ સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થાય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટિની વેદનાદ્ધા - સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા પૂર્ણ થયા પછીના સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું દલિક ખેંચી તેની સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની વેદનાદ્ધા કરતા એક આવલિકા અધિક કાળ જેટલી પ્રથમસ્થિતિ કરે છે અને વેદે છે. અહીં પણ બધો અધિકાર પહેલાની જેમ જાણી લેવો. સંક્રમવિધિ અને સંગ્રહકિટ્ટિઓની અવાંતરકિટ્ટિઓ તથા તેના દલિકના અલ્પબદુત્વો યથાસંભવ જાણી લેવા. સંગ્રહકિષ્ટિની અવાંતરકિઠ્ઠિઓનું અલ્પબત્વનીચે પ્રમાણે છે - 1) સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ અલ્પ છે. 2) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઠ્ઠિઓ સંખ્યાતગુણ છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનો ઉદયવિચ્છેદ થાય છે, અર્થાત્ ઉદયનો ચરમ સમય થાય છે. 3) સંજવલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. 4) સંજવલન લોભની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. 5) શેષ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ દિવસ પૃથક્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથક્વપ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. | પ્રકૃતિ | સ્થિતિબંધ સ્થિતિસત્તા સંજવલન લોભ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત શેષ ઘાતી ત્રણ દિવસપૃથક્ત સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ | વર્ષપૃથક્વ અસંખ્યાતા વર્ષ 9) સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્રિના પ્રથમસ્થિતિની ચરમાવલિકાના દલિક અને સમય ન્યૂન બે