________________ યથાપ્રવૃત્તકરણ આ ચારે ઉદયસ્થાનકના વિકલ્પ તથા ભાંગા આ પ્રમાણે છે - ઉદયસ્થાનક ૫૧નું પરનું = ૫૧+નિદ્રા 1 = ૫૧+ભય = ૫૧+જુગુપ્સા ભાંગા કુલ ભાંગા વેદનીય 2 X કષાય 4 x વેદ 3 X યુગલ 2 | 1, 152 X સંસ્થાન 6 X ખગતિ 2 x સ્વર ર. 2 x 4 x 3 x 2 x 6 X 2 x 2 x નિદ્રા 2 | 2,304 2 x 4 x 3 x 2 x 6 x 2 X 2 ૧,૧૫ર 2 X4 x 3x 2 x 6 x 2 x 2 ૧,૧૫ર 4,608 2 x 4 x 3x 2 x 6 x 2 x 2 x 2 2,304 2 x 4 x 3 X 2 x 6 x 2 x 2 X 2 2,304 2 x 4 x 3x 2 x 6 x 2 x 2 1,152 પ૩નું = ૫૧+નિદ્રા 1 + ભય = ૫૧+નિદ્રા ૧+જુગુપ્સા = ૫૧+ભય+જુગુપ્સા 5,760 | ૫૪નું = ૫૧+નિદ્રા ૧+ભયજુગુપ્સા 2 xxx 3x 2 x 6 x 2 x 2 x 2 2, 3/4 ચારે ઉદયસ્થાનકના કુલ ભાંગા ભાંગા ઉદયસ્થાનક પ૧નું પરનું પ૩નું ૫૪નું 1,152 4,608 5,760 2,304 13,824 કુલ જેઓ ક્ષપકશ્રેણિમાં નિદ્રાનો ઉદય નથી માનતા તેમના મતે ત્રીજા ભાગના ભાંગા થાય, એટલે કે 4,608 ભાંગા થાય. અહીં એક જીવની અપેક્ષાએ 51,52,53 કે 54 પ્રકૃતિઓનો ઉદય છે. વિવિધ જીવોની અપેક્ષાએ 70 પ્રકૃતિઓનો ઉદય હોય. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણ 5, થિણદ્ધિ 3 વિના દર્શનાવરણ 6, અંતરાય 5, સંજવલન 4, નોકષાય 9, મનુષ્યાયુષ્ય, વેદનીય 2, ઉચ્ચગોત્ર, નામકર્મની 37.