SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ છે-“હે ગૌતમ ! વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે.” ઉત્તરાધ્યયનસૂત્રમાં તે પ્રશ્ન-જવાબ આ રીતે બતાવ્યા છે વેગાવળે મત ! નીવે જિં નવું ?' वेयावच्चेणं तित्थयरनामगो कम्मं निबंधइ ॥४३॥' આમ વૈયાવચ્ચથી તીર્થકર નામકર્મ બંધાય છે. તીર્થંકરપદવી એટલે આ વિશ્વની સર્વશ્રેષ્ઠ પદવી. તીર્થકર નામકર્મ એટલે આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ પુણ્યકર્મ. તીર્થકરો બાહ્ય-અત્યંતર અનંત સમૃદ્ધિના સ્વામી હોય છે. વૈયાવચ્ચથી બંધાયેલા તીર્થકર નામકર્મના ઉદયે આવા તીર્થકર બનવાનું સૌભાગ્ય મળે છે. આમ વૈયાવચ્ચનો આવો પ્રભાવ જાણીને પણ વૈયાવચ્ચ કરવામનના ભાવો ઉલ્લસિત કરવા. () બધા ગુરુ ભગવંતોની વૈયાવચ્ચેથી ઉત્તમ લાભ થાય છે. છતાં તપસ્વી, વિહાર કરીને આવેલા, ગ્લાન, શાસ્ત્રોનો અભ્યાસ અને સર્જન કરનારા અને લોચ કરાવેલા-આ પાંચ ગુરુ ભગવંતોની વૈયાવચ્ચથી વિશેષ લાભ થાય છે. માટે આ પાંચ ગુરુ ભગવંતોની વિશેષ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં હંમેશા તત્પર બનવું. (૭) “પહેલા સ્વાધ્યાય કરીને પછી બચેલા સમયમાં વૈયાવચ્ચ કરવાની ' એવું નથી. પણ વૈયાવચ્ચ કરતાં કરતાં વચ્ચે મળતાં સમયમાં સ્વાધ્યાય ને છે. એટલે વૈયાવચ્ચ અને સ્વાધ્યાય બેમાંથી એકને પ્રધાનતા આપવાની પહેલા વૈયાવચ્ચ કરાય અને પછી સ્વાધ્યાય કરાય. વૈયાવચ્ચની વાધ્યાય કરનારને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. વૈયાવચ્ચ માટે કાય, પણ સ્વાધ્યાય માટે વૈયાવચ્ચ પડતી ન મૂકાય. આમ તા ચઢીયાતી છે. માં તાત્કાલિક પૈસા મળે છે. ઉધાર વેપારમાં થોડા પાવચ્ચ રોકડા વેપાર જેવી છે. અન્ય ગુણોની વચ્ચથી બીજાને સાતા આપવાનો તાત્કાલિક દ્વારા બીજા જીવો ઉપર ઉપકાર કરવારૂપ થાય છે. તેથી તેમના અંદરના પામ ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy