SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ચિત્રમાં દર્શાવ્યા મુજબ હૂઁ નમઃ, ૐ નમઃ, મૈં નમઃ ઇત્યાદિ ક્રમથી મનમાં બોલીને સ્વાધિષ્ઠાનચક્રની છ પાંખડીઓમાં સ્ફટિક જેવા તેજસ્વી અક્ષરોની સ્થાપના કરવી. ત્યાર બાદ મૂલાધારચક્રમાં વ, શ, ષ, સ...ચા૨ વર્ણનો ન્યાસ કરવો. મૂલાધારચક્ર ચતુર્દલ પદ્મ અંતલા ગાંધારી પરમઆનંદનું મંગલ દ્વાર સુ વા આજ્ઞાચક્ર હિંદલપદ્મ ચિત્રણો બાવાડી SAIG મ ધ્યાનફળ : વક્તા શ્રેષ્ટ પુર્ણાવતીદીઆનંદિત આરોોસધ્ધિ પ્રાપ્ત થાય છે. ઉપ૨ ચિત્રમાં દર્શાવ્યા મુજબ ૐ નમઃ, આઁ નમ:, હૂઁ નમઃ, सँ નમ: આ ક્રમથી મનમાં બોલીને મૂલાધારચક્રની ચાર પાંખડીઓમાં સ્ફટિક જેવા નિર્મળ, ધવલ, ઉજ્વલ વ્યંજન માતૃકાવર્ણનો ન્યાસ કરવો. ત્યાર બાદ આજ્ઞાચક્રમાં હૈં, ક્ષ- વ્યંજનાક્ષોનો ન્યાસ કરવો. ચક્રસ્થાન કમર હુડ S # श કાક્ષામતા सुषमा -વર્ષી – િ – વસતા સ્થાન નગ ધ્યાનફળ વાક્ય સિધ્ધિ ૪૩ ખ્રસ્તિ જિબ્રા
SR No.023297
Book TitleParam Anandnu Mangal Dwar
Original Sutra AuthorN/A
AuthorYashovijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy