SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ / પડિલેહા સમર્થનમાં આપ્યું નથી. સ્વ. રામલાલ મેાદીએ પણુ આ નળાખ્યાનના કતૃત્વ વિશે શંકા વ્યક્ત કરીને તેનાં કારણેા આપ્યાં છે, પરંતુ, લાક્ષણિક ઉદાહરણા લઈ એ કારણેાની વિગતે ચર્ચા કરી નથી અને આ બંને નળાખ્યાનેાને વિગતે સરખાવ્યાં પણ નથી. અહીં આપણે પ્રથમ આ બંને નળાખ્યાનાને સરખાવીને એનાં આંતરપ્રમાણોના વિચાર કરીશું અને પછી એનાં ખાદ્યપ્રમાણેના વિચાર કરી એના કર્તૃત્વના નિર્ણય બાંધીશું. સૌથી પહેલી મહત્ત્વની દલીલ તા એ છે કે કાઈ પશુ કવિ પેાતાની કૃતિની ત્રીજી વાર રચના કરે અને તે ગમે તેટલી ઉતાવળથી કરે તાપણુ ૪૦૦ કરતાંયે વધારે કડીઓમાં એની એક પશુ. પક્તિ અથવા અડધી પંક્તિ પણ મળતી ન આવે એવું સામાન્ય. રીતે બને જ નહિ. ભાલણુના ‘ નળાખ્યાન 'ની એક પણુ પ ંક્તિ એના કહેવાતા આ બીજા નળાખ્યાન 'માં જોવા મળતી નથી. " બીજી મહત્ત્વની દલીલ એ છે કેકવિએ પેાતાની પહેલી કૃતિમાં જે મનેાહર, મૌલિક કલ્પનાએ કરી હેાય તે બીજી કૃતિમાં ઉતાર્યાં. વગર રહી શકે ખરો ? ઉતાવળને લીધે પહેલાં જેટલી સારી રીતે અને સરસ ભાષામાં તે કદાચ ન ઉતારે, અથવા બધી જ કલ્પનાઓ. ન ઉતારે, પર ંતુ બિલકુલ એક પણ કલ્પના ન ઉતારે એ કેવી રીતે ને? અને ઉતાવળ હાય તા જે કલ્પના એણે પહેલી કૃતિમાં આછા. શબ્દામાં રમતાં રમતાં ઉતારી ઢાય તેને માટે બીજી કૃતિમાં તે નિરાંતે વધુ પંક્તિએ કેવી રીતે લખી શકે? ભાલણુના નળાખ્યાનની એક પણ મૌલિક કલ્પના આ બીજા નળાખ્યાનમાં જોવા મળતી નથી એ ઘણી આશ્ચર્યની વાત છે. બીજી બાજુ, આ ખીજી કૃતિમાં એ જે મૌલિક કલ્પના બતાવે છે તેમાંની એક પણુ એ પહેલી કૃતિમાં ન બતાવે એ પણુ આછી આશ્ચની વાત છે ? (સિવાય કે એ બધી ' જ કલ્પનાએ પાછળથી એને સૂઝી હાય ) અને પહેલી કૃતિમાં ઉચ્ચ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy