________________
જૈન સાહિત્ય / ર૯૩
આચાર્ય. જિનચંદ્રસૂરિથી જણાવી છે, અને ઘણીખરી કૃતિએમાં એની રચનાસાલના નિર્દેશ પણ કર્યો છે. ઈ.સ. ૧૫૯૦માં શત્રુજય ચૈત્યપરિપાટી સ્તવનની રચના કરી ત્યારથી ઈ. સ. ૧૬૨૧માં લુ‘પક-મતતમેા-દિનકર ચાપાઈની રચના કરી તેટલા ગાળામાં એકવીસ જેટલી ગુજરાતી અને બારેક જેટલી સંસ્કૃતમાં એમણે રચના કરી છે.
ઈ. સ.ના સેાળમા સૈકાના ઉત્તરાર્ધમાં આ ઉપરાંત ખીજા સંખ્યાબંધ જૈન કવિઓએ રાસ, ફ્રાણુ, પ્રબંધ, સ્તવન, સજ્ઝાય, પૂજ ઋત્યાદિ કૃતિની રચના કરી છે, જેમાંની ઘણીખરી હજુ અપ્રસિદ્ધ રહી છે. એવી કૃતિઓમાંની કેટલીક મહત્ત્વની નીચે પ્રમાણે છેઃ
(૧) સુમતિ મુનિકૃત અગડદત્ત રાસ, (૨) દર્શીન કવિકૃત ચંદ્રાયણા રાસ, (૩) જગાઋષિકૃત વિચારમંજરી (૪) પુણ્યસાગરકૃત સુબાહુ સંધિ, (૫) વિમલચરિત્રકૃત રાજસિહ રાસ, (૬) રાજપાળકૃત જ બુકુમાર રાસ, (૭) હવિમલકૃત બારવ્રત સજ્ઝાય : (૮) પ્રમેાદશીલકૃત શ્રીસીમંધર જનસ્તત્ર; વીરસેના સજ્ઝાય; ખોંધસૂરિ સજ્ઝાય (૯) સહજરત્નકૃત વૈરાગ્યવિનતિ; વિહરમાન સ્તવન (૧૦) દેવગુપ્તસૂરિશિષ્યકૃત અમર મિત્રાનંદ રાસ (૧૧) હેમરાજકૃત ધન્નારાસ (૧૨) પ્રીતિવિજય કૃત આરવ્રત રાસ (૧૩) રાજકૃત સુરસેન રાસ (૧૪) લાવણ્યકીકૃિત -રામકૃષ્ણે ચોપાઈ; ગજસુકમાલ રાસ (૧૫) વિનયસાગરકૃત સામચંદ -રાજાની ચેાપાઈ; ચિત્રસેન પદ્માવતી રાસ (૧૬) માનકૃત કીર્તિધર સુકેાસલ પ્રશ્ન ધ (૧૭) સાધુકતિ કૃત સતરભેદી પૂજા; આષાઢભૂતિ પ્રબંધ (૧૮) દેવશીક્ષકૃત વૈતાલ ૫ંચવસી રાસ (૧૯) આણુ સામકૃત સામવિમલસૂરિરાસ (૨૦) ભીમ ભાવસારકૃત શ્રેણિક રાસ; નાગદત્તના રાસ (૨૧) સુમતિકીર્તિસૂરિષ્કૃત ધ પરીક્ષા; ધર્મ ધ્યાન રાસ(૨૨) રત્નસુંદરકૃત પંચેાપાખ્યાન ચતુષ્પત્તિ (૨૩) પુણ્યરત્નકૃત નમિ રાસ; યાદવ રાસ, -સનતકુમાર રાસ (૨૪) ભાવરત્નકૃત-કનકકોકીના સસ (૨૫, નકસામકૃત આર્દ્રકુમાર ચાપાઈ; મંગલકલશ ચેાપાઈ (૨૬) હીરકુશલકૃત કુમાર