SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું સ્થાવસ્તુ / ૨૩૯ છે, તે સમયે ઋતુપ પેાતાનુ દુઃખ વ્યક્ત કરી અપરાધ માટે ક્ષમા માગે છે, અને પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે. નળ ઋતુપણુંનું દુ:ખ હળવું કરે છે. એણે પેાતાના ઉપર કરેલા ઉપકારનું સ્મરણ કરાવે છે. વળી, ઋતુપ ના ખલેા ખીજી એક રીતે પણ અહીં વાળી આપવામાં આવે છે. દમયંતીની ભત્રીજી સુàાચના, જે ખીજી દમયંતી જેવી જ છે તેને, ઋતુપ સાથે પરણાવવામાં આવે છે. આ કલ્પના પ્રેમાનંદની પેાતાની છે. મહાભારતમાં કે અન્યત્ર એ જોવા મળતી નથી, એમાં એક રીતે કવિ. ન્યાય ’ પણ રહેલા છે અને બીજી રીતે ગુજરાતનું વ્યવહારુ ડહાપણુ પણ રહેલુ છે. * આ પ્રસંગ પ્રેમાનંદની મૌલિક કલ્પનાના છે એ ખરું, પરંતુ આને મળતા પ્રસંગ નલાયન' અને નૈષધીયચરિત ’માં છે એ પ્રસ ંગ આ ખીન્ન નહિ, પણ પહેલા સ્વયંવરને અ ંતે આવે છે. ત્યાં દમયંતી નળને સ્વયંવરમાં વરી એથી નિરાશ થયેલા, નળના મિત્ર જેવા રાજાને દક્ષિણ દિશાના બીજા રાજાની કુંવરીએ, જે દમય`તીની સખીએ છે અને દમયંતીના હાથે તાલીમ પામેલી હાવાને કારણે - દમયંતી જેવી જ ' છે તેને દમયંતીની ભલામણુથી પરણાવવામાં આવે છે. આ પ્રસંગ અને પ્રેમાનંદના પ્રસંગ તદ્દન જુદાજુદા જ છે. તાં, દમયતીના સ્વયંવર માટે આવેલી અને નિરાશ થયેલી, નળના મિત્ર જેવી વ્યક્તિને એમ ને એમ પાછી ન જવા દૈતાં, ' દ્રુમય'તી જેવી જ ' બીજી કન્યા પરણાવવામાં આવે એટલું સામ્ય આ બનેં પ્રસંગામાં રહેલુ જોઈ શકાય છે. એમાં પ્રેમાન દના પ્રસંગ વધારે મહત્ત્વના બને છે, કારણ એ યેાગ્ય સ્થાને, સારી રીતે મૂકવામાં આવ્યા છે. એમાં વિશેષ કવિન્યાય પણ રહેલા છે, કારણુ કે ઋતુપ દમયંતીના બીજા બનાવટી સ્વયંવર માટે આવેલ છે અને એ નિરાશ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy