SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨./ પઢિલેહા સેળભેળ કરી નાખી છે. પ્રેમાનંદને મુકાખલે ભાલણે, ખરાખર મહાભારત પ્રમાણે આઠ વરદાના આપ્યાં છે. વળી, મહાભારત કે ભાલણમાં દેવા દમયંતીને કંઈ પણુ વરદાન આપતા નથી. · નૈષધીયચરિત 'માં દમયંતીને વરદાન મળે છે. પ્રેમાન ંદે અમૃત સ્રાવિયા હાથ ’નુ વરદાન દમયંતીને અપાવ્યુ` છે, જેની કલ્પના એણે નાકરમાંથી લીધી હાય એમ લાગે છે. દેવાના વરદાન પછી પ્રેમાનંદ લખે છે : " સર્વં સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી; દમયંતી હરખી તત્કાળ, નળને કાંઠે આરાપી માળ ( ૨૮–૨૮) પ્રેમાન દનું આ નિરૂપણુ યેગ્ય નથી; કારણ અહીં', દેવતાઓ સ્વર્ગમાં ગયા પછી દમયતી નળના કંઠમાં માળા આરોપે છે. એના અર્થ એ થયેા છે કે દમયંતીએ નળને માળા પહેરાવી અને એને વરી તે પહેલાં જ દેવોએ તે બંનેને વરદાના આપી દીધાં. મહાભારતમાં તે દમય તી નળને માળા પહેરાવી વરે છે. તે વખતે, દેવતાએ ત્યાં હાજર હેાય છે અને તેએ તે સમયે જયધેાષ કરે છે તે સમયે નળ દમય'તીને કહે છે, ‘તું મને દેવતાઓના સાન્નિધ્યમાં વરે છે માટે મારા દેડમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી હું તારા પ્રત્યે પ્રીતિવાળા રહીશ.' એ જ પ્રમાણે દમયંતી પણ કહે છે. એ પછી નળદમયંતી દેવતાઓને શરણે જાય છે, ત્યારે દેવતાએ તેમને વરદાન આપે છે. મહાભારતનું ચિત્ર વધારે ઉતાવળિયું અને ત્રુટિઓવાળુ લાગે છે. વળી, મહાભારતમાં, ભાલણમાં તથા ખીજા કવિઓની કૃતિએમાં આ પ્રસ ંગે દમયંતી પાંચ નળને જોઈ, વિમાસણુ અનુભવી દેશને પ્રગટ થવા માટે જે કરુણા, આ વભરી પ્રાર્થના કરે છે તેનું નિરૂપણ પ્રેમાનંદે ખાસ કર્યું નથી. પ્રેમાનન્દે દમયંતીના સ્વયંવર પછી આ જ કડવામાં, કિલને પ્રસંગ શરૂ કરી દીધે। છે. પ્રેમાનંદે આલેખ્યા પ્રમાણે કલિ અને દ્વાપરને મેાલનાર નારદ છે. મહાભારતમાં કે ખીજે કયાંય એવા નિર્દેશ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy