SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુંદર / ૧૯૯ પછી એક શસ્ત્ર વડે પ્રહાર કર્યા પછી શો ખૂટતાં પેાતાના મસ્તક પરને ટાપ લેવા માટે મસ્તક પર ખરેખર હાથ મૂકયો, અને પેાતાના. લોાચ કરેલા મસ્તકના ખ્યાલ આવતાં તેઓ તરત જ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને શુભ ધ્યાનમાં આરૂઢ થઈ ગયા, એટલે હવે જો તે કાળધમ પામે તેા સર્વા સિદ્ધિએ નય.' કવિ સમયસુ ંદર વર્ણવે છે : ધ્યાન ભલઉ હ્રીયડઇ ધર્યાં, લાચથી પ્રતિખેાધ વાધઉજી; પાપ આલેયા આપણા, સૂધ થય વલિ સાધેાજી.. સૂવું થયઉ વિલ સાધ ત િખણુ, કરમ બહુલ ખપાવિયા; જિમ પડયઉ તિમ વલિ ચડયઉ ઉંચઉ, ઉત્તમ પરણામ આવિયા. ભાવના બાર અનિત્ય ભાવી, અતિ વિરુદ્ધ આતમ કર્યાં; મૂલગી પિર મુનિ રહ્યુ કાઉગિ, ધ્યાન ભલઉ હ્રીયડઈ ધઉ શ્રેણિક રાજ્યએ મુનિની પ્રવજ્યાનું કારણ પૂછ્યું. ભગવાને વિગતે વાત કહી : પેાતનપુર નામના નગરમાં સામચંદ્ર નામે રાન હતા. એની રાણીનું નામ ધારિણી. એક વખત રાજરાણી મહેલમાં બેઠાં હતાં તે વખતે રાજાના મસ્તકમાં સફેદ વાળ જોઈ રાણીએ કહ્યું, દૈવ, જુએ કાઈ દૂત આવ્યે છે,' રાજાએ આમતેમ જોયું પણ કાઈ દૂત જણાયા નહિ. પછી રાણીએ સફેદ વાળ બતાવી કહ્યું, જુએ, આ યમના દૂત.' એ જોઈ રાજાએ કહ્યું, ‘અરે ! મારા પૂર્વજો તા માથામાં સફેદ વાળ આવે તે પહેલાં રાજગાદીને ત્યાગ કરી વનમાં જતા. પરંતુ હુ' તા હજુ મેાહમાયામાં જ ફસાયેલા છું. શું કરું ? કુમાર પ્રસન્નયંદ્ર હજુ બાળક છે. તું જો એની સંભાળ રાખવાનું માથે લે તા હુ' વનવાસી થાઉં.' રાણીએ કહ્યું, ‘હું તા તમારી સાથે જ વનમાં આવવા ઇચ્છું છુ. કુમાર ભલે નાને રહ્યો. રાજપુરુષો એની સમાળ લેશે અને એ રાજસુખ ભાગવશે.’ તરત તેઓએ નિશ્ચય કર્યો અને રાજ અને રાણી પુત્રને
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy