________________
કવિવર સમયસુંદર / ૧૯૭
બે હાથ ઊંચા કરી કાઉસગ્ગ કરી રહ્યા હતા. જુએ : મારગમઈ મુનિવર મિલ્યા, હુવારીલાલ,
રઘુઉ કાસગિ રિષિરાય રે,
એક પગ ઊભઉ રઘઉં, હુંવારીલાલ,
પગ ઉપર ધરી પાય રે.
સૂરજ સાહની નજિર ધિર, હુંવારીલાલ,
ખે ઉંચી ધરી બાંહ રે.
સીત તાવડ પરીસા સહઇ, હુંવારીલાલ,
મેાહ નહીં. મન માંહુ રે.
શ્રેણિક રાજાની સાથે એના સેવા, દૂતા, સૈનિકા વગેરે પણ હતા. એમાં સુમુખ અને ક્રુમુખ નામના રાજાના બે દૂત વચ્ચે આ મુનિવરની તપશ્ચર્યા અંગે વિવાદ થયા. સુમુખે મુનિવરના ત્યાગવૈરાગ્યની ઘણી પ્રશંસા કરતાં વચને ઉચ્ચાર્યાં :
ધન માતા જિષ્ણુ ઉર ધંઉ, ધન્ન પિતા ધન વંશ રે; એહવઉ રતન જિહાં ઉપનઉ, સુરનર કરઈ પરસસ રે, દરસણુ તાર દેખતાં, પ્રણમતાં તારા પાય રે; આજ નિહાલ અમ્હે હુઆ, પાપ ગયા તે પુલાઈ રે. તૂ જ ંગમ તીરથ મિલ્યઉ, સુરતરુ વૃક્ષ મનવાંછિત ફળ્યા માહરા, પેખ્યઉ પુણ્ય પરંતુ દુમુખે મુનિવરને ધિક્કારતાં વચનેા ઉચ્ચાર્યાં ઃ
સમાણુ રે; પ્રમાણુ રે.
ક્રુમુખ દંત મુનિ દેખિનઈ, અસમ જસ કહુઇ એમ; પાખંડી ફિટ પાપીયા, કહિ વ્રત લીધઉ કેમ. ગૃહિ વ્રત ગાઢઉ દાહિલઉં, નિરવાહ્યઉ વિ જાય; કાયર ફિટ તÛ સુ કીયઉ, સર્દૂ પૂઈિ સીદાય.