________________
કવિવર સમયસુંદર / ૧૯૧ વિહડતા વેલા ખિણ નહીં, તડકઈ પડઈ જિમ હેજી દેહિલઉ આહિજ ખેત્ર એ, હિલઉ માણસ જમ; સંજોગ ગુરુનઉ દેહિલઉ, દેહિલઉ વલિ જિણ ધમેજી રાગદ્વેષ ના કેહસું, ખામન આણિ સમતા ભાવ, વયર વિરુયા છઈ ઘણું, ખામિયઈ ઈણ પ્રસ્તાવેજી, જિન શાસનઈ જિનવર કહ્યા એ, જીવ ચીરાસી લાખોજી; ખામજે ત્રિકરણ સુદ્ધનું, વીતરાગ દેવની સાખોજી, સંસારના કારણ કહ્યા, પાડુયા પા૫ અઢાર, મિચ્છા દુક્કડ દીજિયઈ, ચીતાર નઈ ચીતારાજી; નઉકાર મનમાંહિ રાખિજે, જિહાં પંચ શ્રી પરમિઠ પ્રિયુ દેખિ ચેર સલી ચઢ૦ઉ, દેવ(તા) તણું સુખ દિઠે છે. ધન નારી એહ મૃગાવતી, નિજરાવિય નિજ કંત, વયરાગ ઢાલ ઈગ્યારમી, કહઈ સમયસુંદર તંતજી.
મૃગાવતી જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે તે સમયે ભગવાન મહાવીર એમને જે બોધ આપે છે, તેમાં સાધુ-સાધ્વીઓનાં પંચમહાવત તથા સાધુ-સાધ્વીઓની સામાચારીને નિર્દેશ જેવા મળે છે. ત્રીજા ખંડની છઠ્ઠી ઢાલની ડીક પંક્તિઓ જુઓ : જ્ઞાન શું કિરિયા સિવસુખદાઈ રે,
અંધ શું પંગુ નગરી પાઈ રે, ગુરુ ગુણ નઉ વચન ન લે રે
સીખ દેતાં તું મત કેપે છે, પંચમહાવત સુધા પાલે રે
આહાર બઈતાલીસ દષણ ટાલે છે ઘેડા પણિ તું ગૃહસ્થપ્રસંગ ૨ -
મ કસિસ ઇણથી ચારિત ભંગ