________________
કવિવર સમયસુંદર / ૧૮૩ રાસની નાયિકા મૃગાવતીનું શબ્દચિત્ર કવિએ એક પછી એક એમ બારેક કડીમાં સુંદર, મનહર દેવું છે! વસ્તુતઃ કવિએ એ માટે એક આખી ઢાલ (પ્રથમ ખંડની બીજી ઢાલ) છ છે, એટલું જ નહીં એ ઢાલનું નામ પણ નાયકાની ઢાલ એવું પ્રખ્યું છે. મૃગાવતીના વર્ણનમાં કવિએ જે ઉપમાદિ અલંકારે પ્રયોજ્યા છે. તે જુઓ :
સ્પામ વેણી દંડ સંભત રે. ઉપરિ રાખડિ એપ રે મૃગાવતી. અહિ રૂપ દેખણ આવિયઉ રે લાલ, મસ્તકિ મણિ આટોપ રે. બિંદું ગમ ગુંથી મીલી રે, બાંધ્યઉ તિમર મિથ્યાત રે, મુગાવતી, વિચિ સમથઉ સિંદરીયલ રે લાલ, પ્રગટય ધરમ પ્રભાત રે. સસિ દલ ભાવિ છતઉ થકઉ રે, સેવઈ ઈસર દેવ રે મૃગાવતી ગંગા નદિ તપસ્યા કરઈ રે લાલચિંતાતુર નિતમેવ રે મૃગાવતી, નયન કમલની પાંખડી રે અણિઆલી અનુરૂપ રે હઠિ વધતી હટકી રહી રે લાલ, દેખિ શ્રવણ દે કૂપ રે નિરમલ ત્રિીની નાસિકા રે, જાણે દીવા ધાર રે, કાલિમા કિહાં દીસઈ નહીં રે લાલ, નબલઈ સ્નેહ લગાર રે. મુખ પૂનિમ કઉ ચંદલઉ રે, વાણું અમૃત સમાન રે કલંક દેષ દૃરિ ટલ્યઉ રે લાલ, સીલ તણુઉ પરભારિ રે કંઠ કિલથી રુડ્યઉ રે, તે તલ એક વસંત રે એ બારે માસ સરિખઉં રે લાલ, રૂપઈ ફેર અનંત રે. કુયલી બાંહ કલાવિહા રે, કમલ સુકોમલ હાથ રે રિદ્ધિ અનઈ સિદ્ધિ દેવતા રે લાલ, નિત્ય વસઈ બે સાથ રે. હૃદય કમલ અતિ સુયડું રે, ધર્મ બુદ્ધિ આવાસ રે કટિ લંક જતહ કેસરી રે લાલ, સેવઈ નિત વનવાસ રે.
મૃગાવતીનું જ્યારે ભારંડ પક્ષીએ અપહરણ કર્યું ત્યારે મૃગાવતી જે વ્યથા અનુભવે છે અને વિલાપ કરે છે તેનું વર્ણન કરતાં કવિએ