SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતમાં વાદો / ૯ સાથે વિવાદ ન કરવા માટે આપણા શાસ્ત્રકારોએ જણાવ્યું છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે : ૠસ્થિળ-પુરે હિતાવાય-માતુસ્રાતિથિ-સંશ્રિત ઃ । વાદાતરવય-જ્ઞાતિ-સન્ધિ-વાન્ધવે || मातापिताभ्यां जामिभिर्भात्रा पुत्रेण भार्यया । दुहित्रा दास वर्गेण विवादं ना समाचरेत् ॥ ઋત્વિજ, પુરાતિ, આચાર્ય, મામા, અતિથિ, પેાતાના આશ્રિત, બાળક, વૃદ્ધ, રાગી, વૈદ્ય, જ્ઞાતિ (પિતૃપક્ષનાં સ્વજને!), સંબંધી (જમાઈ, સાળા, બનેવી વગેરે), બાંધવ, માતાપિતા, ભાઈડેન, પુત્ર, પુત્રી, પત્ની, નાકરચાકર વગેરે સાથે વિવાદ ન કરવા]. પ્રાચીન ભારતમાં વાદવિવાદ કરવાની પણ એક પ્રકારની આવડત ગણાતી. પેાતાના વાદનું સમઈન કઈ કઈ દલીલાથી કરવું અને સામેના વાદીની લીલાનુ ખંડન કઈ કઈ દલીલાથી કરવું તે માટે પેતાના વાદના સામર્થ્ય ઉપરાંત અત્યંત ઉચ્ચ તર્ક પટુતા અને કુશાગ્ર બુદ્ધિની જરૂર રહેતી. જેએ વાદ કરવામાં વિજય મેળવતા તેને ‘ વાદી 'નું બિરુદ આપવામાં આવતું. વાદ કરવામાં મલ્લ જેવા હાય તેને · મલ્લવાદી 'નું બિરુદ આપવામાં આવતું. વાદીએમાં વેતાળ જેવા હોય તેને “ વાદીવેતાળ 'નું બિરુદ આપવામાં આવતું. એવી રીતે ' વાદીચંદ્ર', ' વાદીસિંહ ', ' વાદીભૂષણ ', 6 6 : વાદીરાજ ’, ‘ વાદીશ્વર ’, · વાદીન્દ્ર ', વગેરે બિરુદો પણ આપવામાં આવતાં. જેમ જાહેર સભાએમાં તેમ ગ્રન્થેામાં પણ પેાતાના ' વાદનું મંડન અને અન્ય વાદ કે વાદીનું ખંડન કરવામાં આવતું અને એવા ગ્રંથા પણ એના કર્તાની અપ્રતિમ બુદ્ધિ અને તર્ક શકિતના C " ( નમૂનારૂપ ગણાતા. વાદવિધ ', દ્વાદશાર નયચક્ર’ વાદકથા ', વાદકુતૂહલ ’, ‘વાધ્ય’થ’, ‘વાદતર ગિણી’, ‘ વાદ-નક્ષત્રમાલિકા’ ‘વાદન ક્ષત્રમાલાસૂર્યોદય ', ‘ વાદપરચ્છેદ ', ‘ વાદમ’જરી ', ‘વાદમઢાવ, ' : વાદાટક ', વાદરત્નાવલી ’, વાદસંગ્રહ', 'વાદસુધારક ’, .6 ↓ C
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy