SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ યશેાવિજયજી / ૧૩૩ જોતાં, આ રાસમાં કવિએ જુદેજુદે સ્થળે પ્રસંગ કે પાત્રનુ` જે નિરૂપણ કર્યું." તેમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિનાં વારંવાર આપણને દર્શન થાય છે. કવિ માત્ર પદ્યમાં કથા રજૂ કરનાર નહિ, પણ ઊંચી કક્ષાના કવિ છે એની આપણને ખાસ પ્રતીતિ થાય છે. કવિનાં એવાં આલેખનામાંથી ઘેાડાંક આપણે જોઈએ. રાસની શરૂઆતમાં જ ‘ભવદેવની વિરહની પીડાનું આલેખન કવિએ કેટલું સચોટ કર્યું. છે તે જુએ : જન જાણુÛ કાંઈં દુબલા, પણિ વિરહની પીડ ન જાણુઇ રે; ખાધું પીધું નવિ ગમð, નિદ્રા પણિ નાવઈ ટાણુઇ રે. સાહલી સહવી આગિની, પશુ દાહિલી વિરહની જાલા રે. તે ઉલ્હાઈ નીરથી, એ તા નયન જલŪ અસરાલા રે. અંક ન છાઁ એ ચંદનઇ, ક્રાઇ વિરહ” 'રિય છઇ દાધુ રે; વિરહ લિખિત લાલઈ જવલÛ, હરનઈ ન ત્રિલેાચન ખાધું રે, અધર સુધા મુખ ચન્દ્રમા, વાણી સાકર ખાંડુ મૃણાલી રે; તે પછઠી મુજ ચિત્તમાં, તેણીğ કાયા કહેા કિમ ખાલી રે. આવી જ રીતે, રાજગૃહ નગરીનું વન પણ થેાડીક પ"ક્તિઓમાં કેટલુ મનારમ કર્યુ છે તે જુઓઃ જિહાં જિનચૈત્યમાં ધૂપના, દ્વેષી ધૂમ આગાસિ રે; મલ ગતિ ધન ભ્રમ”, શિખિ નિતિ નૃત્ય ઉલ્લાસિ`રે; જેહમાં સૌધ ક્રેટિક વ્રુતિ, છબિ મરકતની લાધી રે; માનું ગંગા આવી ઝીલવા, યમુના વિંક દાધી રે; જેણી હરી માનું જલનિધિ, દુખભર લંકા મુખ નિવદાઈ અમરાવતી, અલકા- નામાઁ જચાવી રૂ. ઝંપાવી રે; કુમાર લગ્ન માટે સજ્જ થાય છે તે પ્રસંગનું તાદૃશ વન કવિએ કર્યું છે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy