SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ / પડિલેહા શ્રી યશાવિજયજી મહારાજ અને શ્રી આનદઘનજી મહારાજ સમકાલીન હતા અને શ્રી યશેાવિજયજી શ્રી આન ધનજીનાં દર્શન માટે અત્યંત ઉત્સુક હતા તથા તે બંનેનું મિલન થતાં શ્રી યશો-વિજયજીને ઘણા આનંદ થયા હતા. એ ઘટના અતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ આન ધનજીની સ્તુતિરૂપ રચેલી ‘અષ્ટ-પદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની ‘ જસવિય કહે આનધન હમ તુમ મિલે હજૂર’, ‘જસ કહે સાહી આનંદધન પાવત,. અંતરજ્યેાત જગાવે’, ‘આનંદકી ગત આનંદન જાણે', ‘એસી દશા જળ પ્રગટે ચિત્ત અંતર, સાહી આનંદધન પિછાને', ‘ એહી આજ આનંદ ભયે મેરે, તેરા મુખ નીરખ નીરખું રામરામ શીતલ ભચે ગાગ' ઇત્યાદિ પંક્તિએ શ્રી યશે વિજયજીને શ્રી આન ધનજી - પ્રત્યે કેટલા બધા ઉચ્ચાદર હતા તે દર્શાવે છે. આન ધનજીનાં દર્શનના પેાતાના જીવન ઉપર કેટલા બધા પ્રભાવ પડયો છે તે નમ્રતાપૂર્વક દર્શાવતાં તેઓ લખે છે: · આન ંદધન} સંગ સુજસહી મિલે જળ, તા આનંદસમ ભયેા સુજસ, પારસ સોંગ લાહા જો ફરસત, કાંચન હસ્તકી તાકે કસ. આનંદ' મહેાપાધ્યાયજીને આનંદઘનજી કારે મળ્યા હશે, કચારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતુ નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશેાવિજયજી આબુ તરફ વિહાર કરતા. હતા. તે સમયે તેએ સાધુએમાં બહુશ્રુત ગણાતા હતા. ખીજી બાજુ,. આન ધનજી પણ અધ્યાત્મજ્ઞાનમાં ઘણાં ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુની આસપાસના પ્રદેશમાં વિચરે છે એમ જાણી શ્રી યશેાવિજયજી તેમને મળવા માટે ઉત્સુક હતા. ખીજી બાજુ, શ્રી યશાવિજયજી આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણી શ્રી આન ધનજી પણ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy