SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ભાવના કલ્પલતા 46 બીબી મરી ગઇ છે, એમ જાણીને કહ્યું કે-મિાંજી ! બીબીકા જીવડા ચલ ગયા. આ સાંભળીને મિયાંજી કહે કે- અરે ભાઇ ! જીવડા ગયા પણ રગડા તેા રહ્યા.” અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી સાર લેવાના એ કે-મેહના પગમાં સપડાયેલા સંસારી જીવા પણ મીયાંના જેવા વિચારવાળા દેખાય છે. જેમ સીયાંને બીબીના જીવની પરવા હતી નહિ અને મેંદીના રંગ તરફ તેનું લક્ષ્ય હતું, તેવી રીતે આ જીવ મેાહુને લઇને પેાતાનું આત્મહિત કરવાનું કાર્ય ભૂલી જાય છે, અને ર ંગડાની જેવા ણિક પદાર્થમાં મેહ રાખે છે. હે જીવ! જ્યાં સુધી તું ( બીબીના વડાની જેવા ) ઉત્તમ દનાદિ સ્વરૂપ મેક્ષ માર્ગની સાધનામાં ઉજમાલ થતે નથી ત્યાં સુધી તું પણ મીયાંજીના જેવા જ ગણાઇશ. એમ વિચારી બાલચેષ્ટાને છેડી દઇને આત્મ રમણતાના સાધનેાની સેવના કરનારા ભવ્ય જીવા જરૂર આત્મિક આનદને અનુભવ કરી શકે છે. યાદ રાખવું જોઇએ કે–જેટલા પ્રમાણમાં પુગલ રમણુતા ઘટે, આછી થાય)તેટલા પ્રમાણમાં આ આત્મ રમણુતામાં જરૂર વધારા થાય છે. સમજવાની ખાતર માની લે કે પુદ્ગલ રમણતાનું માપ ૩૫ શેર અને આ આત્મ રમણતાનું માપ પાંચ શેર છે. જ્યારે ઘટતાં ઘટતાં પુદ્ગલ રમતા ૨૦ શેર રહે, ત્યારે આત્મ રમણુતામાં ૧૫ શેરના વધારા થાય, જેથી ૨૦ શેર (બા મણુ ) થાય. એ પ્રમાણે પુદ્ગલ રમણુતામાં જેટલે ઘટાડા થાય, તેટલા આત્મ રમણતામાં વધારો થાય. આ ક્રમે આત્મિક આન ંદમાં પણ જરૂર વધારા થાય છે. જેનેન્દ્ર શાસનમાં જે જે કર્મ ક્ષયાદિના સાધને બતાવ્યા છે તે બધા સત્ય (સાચા) છે. એમ ભાવનાથી જણાય છે. તેમજ સંસાર
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy