SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા ૨૫૭ -------- શ્રી મલ્લિકુંવરી પુતળી બતાવીને મિત્રોને પ્રતિબંધ કરે છે - ઉપરના બાકા વિષે નિત કળિયે પ્રભુ નાખતા, નૃપ આવતાં જ ઉઘાડતા દુર્ગધિથી કાયર થતા; નાસિકાને મરડતા આ અવસરે પ્રભુ બોલતા, નૃપ ! કરે કિમ આમ બહુ દુર્ગધ હેતુ જણાવતા.૩૧૮ અર્થ –તે પુતળીના ઉપરના ભાગમાં રાખેલા બાકોરામાં પ્રભુ હંમેશાં અનાજને કોળીયો નાખતા હતા. જ્યારે તે રાજાઓ તેમની પાસે આવ્યા, ત્યારે તે પુતળીનું બાકોરું ઉઘાડયું, તેથી તેમાંથી નીકળેલી દુર્ગન્ધિથી તેઓ કંટાળી ગયા અને પિતાનું નાક મરડવા લાગ્યા. તે વખતે પ્રભુ તેઓને કહેતા કે હે રાજાઓ! તમે આમ શા માટે કરે છે? ત્યારે તેઓએ તેમ કરવાનું કારણ ઘણું દુધિ છે એમ જણાવ્યું. ૩૧૮ પ્રસંગે દેહની અશુચિ ભાવના જણાવે છે – હે બંધુઓ! વર ભેજ્યને હું ગ્રાસ પ્રતિદિન નાખતી, દુર્ગધરૂપ પરિણામનિપજો એહવી તનની સ્થિતિ, સાત ધાતુથી બનેલા દેહ દારિક વિષે, કવલને પરિણામ કેવો? તે વિચારે મન વિષે.૩૧૯ અર્થ:-- હે ભાઈઓ! હું હંમેશાં ઉત્તમ ભેજ્ય એટલે ખાવા ગ્ય પદાર્થોને આ પુતળીમાં નાખતી હતી, પરંતુ તે ભેજ્ય પદાર્થો દુર્ગન્ધ રૂપે પરિણામ પામ્યા, આ શરીરની ૧૭
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy