SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા ૨૫૧ રાગ ઉત્પન્ન થવાથી દમયંતી અનશન કરી સ્વ માં ગઈ, ત્યાંથી આવીને નલ રાજાને પ્રતિધ પમાડયા, તેથી ચારિત્રમાં સ્થીર થઇને સચમ સાધીને છેવટે સ્વર્ગમાં ગયા. ૩૦૭ બીજો ભાંગે ત્રણ ષ્ટાંત ઇને ચાર શ્લાકમાં જણાવે છે:— — ધરતા શીલને; ભાવથી નહિ દ્રવ્યથી અહી દાખલા વિજયા તણેા. લગ્નટાણે જંબૂસ્વામી ભાવ લગ્નની ચારી વિષે ફેરા ગુણજલધિ પૃથ્વીચંદ્ર વદુ હાથ જોડી ફરી ફરી.૩૦૮ ફરતા કેવલી, અઃ——મીો ભાંગેા ભાવથી શીયલ છે અને દ્રવ્યથી નથી. આ ભાંગાના દાખલા વિજયા શેઠાણીના જાણુવા. તેવાજ બીજો દાખલેા જ ખૂસ્વામીના પણુ જાણવા. કારણકે તે લગ્ન કરતી વખતે પણ શીલની નિર્મલ ભાવનાને ધારણ કરતા હતા. તથા લગ્નની ચારીમાં ફેરા ફરતાં કેવલજ્ઞાન મેળવનાર ગુણુસાગર તથા પૃથ્વીચંદ્રને હું બે હાથ જોડીને વારવાર નમસ્કાર કરૂં છું. ખીજા ભાંગના ચાલુ વર્ણનમાં આ પણ ત્રીજું દૃષ્ટાંત જાણ્યું. ૩૦૮ લગ્નની ચારીના મુદ્દો વિગેરે જણાવે છે:— વાંસ દસ થાપીને ચારે દિશે ચારી કરે, ચાર ગતિને સૂચવે ફેરા ફરતા અવસરે, કન્યા અને વર સાવધાન વચન સુણી ઇમ ગેારના, સાવધાન અને સમજી નર વેણુ આ પણ મેધના.૩૦૯
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy