SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ક૯૫લતા ૨૩૯ કુલને મલીન કર્યું. તે વગર વિચારનું એગ્ય કાર્ય થઈ ગયું. મહ રાજાનું લશ્કર મને થાપ મારી એટલે ભુલવીને મારૂં ઘણું આત્મ ધન લુંટી ગયું છે. અને મેહને વશ થઈને મેં મારા આત્માને લગાર પણ વિચાર કર્યો નહિ. ૨૮૭ એલીકુંવર મુનિને જોઈને આ પ્રમાણે ભાવના ભાવે છેબાજી બધી બગડી ગઈ આ મોહના વિશ્વાસથી, એમ વૈરાગી બની મુનિને જુએ તે દૂરથી; દેખતાંની સાથે ભાવે ધન્ય આ મુનિરાજને, સ્ત્રી સંગથી ન્યારા રહે જે જાણતાં નિજ તત્ત્વને.ર૮૮ અર્થ – આ મેહનો વિશ્વાસ કરવાથી મારી બધી બાજી બગડી ગઈ. અથવા આ નટડીના મેહમાં ફસાઈને મેં મારું જીવતર નકામું ગુમાવ્યું છે. એ પ્રમાણે વૈરાગ્ય પામીને ચોથી વાર નાચ કરવા વાંસ ઉપર ચઢેલે તે છેટેથી મુનિરાજને દેખે છે. જેને પિતાના મનમાં વિચાર કરે છે કે આ મુનિ મહારાજને ધન્ય છે, કે જે આત્મ તત્વના સ્વરૂપને સમજીને સ્ત્રીની સેબતથી છેટા રહે છે. ૨૮૮ એજ ભાવના ચાલે છે – દેહની દરકાર ન કરે મેક્ષ ઇચ્છા પણ કરે, સુંદર રમા વહેરાવતી પણ દૃષ્ટિ પાત્ર વિષે ધરે,
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy