SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા ૨૩૧ જાણુ. આ બાબતમાં તે શીલવતીને તું ભૂલીશ નહિ કે જેના પતિ યુદ્ધમાં ગયા હતા અને રાજા આશ્ચર્યમાં પડયા હતા. ર૭૭ પુષ્પની માલા જોઇને અરોક કામાંકુર અને લિલતાંગ તિકેલી વલી, ગીલ પરીક્ષા કાજ આવ્યા ધન અલખ સહુ લઈ નિજ શુદ્ધ શીક્ષ બચાવવા ખાડા વિષે એ ચારને, યુક્તિ કરી ઝટ નાંખતી મંત્રી ધરે બહુ ખેદને.૨૭૮ અ:—શાક, કામાંકુર, લિલતાંગ અને રિતિકેલી એ ચાર નત્રીએ અનુક્રમે પેાતાની સાથે અડધા લાખ અડધા લાખ ધન લઇને શીલની પરીક્ષા કરવા માટે આવ્યા ત્યારે શીલવતીએ પેાતાના શીયલનું રક્ષણ કરવા માટે એ ચારેને યુક્તિ કરીને ખાડામાં નાખ્યા. તે વખતે તે મત્રીએ! ઘણા શેક કરવા લાગ્યા. ૨૭૮ ભૂપ જમવા શીલવતીના ઘેર આવે જમી રહી, “ થઈ જાવ” આવા શબ્દના અર્થ મ ત્રીને અહીં પૂછતાં કહે મત્રી થયું આ ચાર યક્ષ તણા અલે, લઇ જાય ભૂપનિજ મ્હેલ ત્યાં તાસકલ શકાદ ટલે,૨૯ અર્થ:—શીલવતીના પતિ મંત્રી અજીતસેનના આખું ત્રણથી રાજા શીલવતીના ઘેર જમવા આવ્યેા. શીલવતીએ રસેાઇની એવી ગેાઠવણી કરી હતી કે · થઇ જાવ ’ એવું કહેતાની સાથે તે રસોઇ તૈયાર થઇને તરત રાજાની પાસે હાજર થાય. જમી રહ્યા પછી “ થઈ જાવ ” એ શબ્દના શે અ (
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy