SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કપલતા ૨૧૭ અર્થ – વિજય શેઠનાં આવાં વચન સાંભળીને વિજયાએ દીલગીરી પૂર્વક કહ્યું કે મારે અંધારા પખવાડીયામાં શીયલ પાળવાને નિયમ છે. આ પ્રમાણે હકીકત સાંભળીને વિજય શેઠ પણ શકાતુર થયા. તે વખતે વિજ્યા શેઠાણીએ શેઠને બીજી સ્ત્રી પરણવા માટે ઘણી રીતે સમજાવ્યા તોપણ શેઠે બીજી સ્ત્રી પરણવાની ના કહી. અને કહ્યું કે આવી સ્થિતિ (લગ્ન) પિતાના આગ્રહને લીધે થઈ છે. ૨૫૭ બે કલેકમાં વિજયશેડ વિયાને પિતાનો વિચાર જણાવે છે - શરૂઆતથીજ મુજ ભાવના ચારિત્ર લેવાની હતી, જાણ્યવિષયથી આય કેરી વૃદ્ધિરજ પણ નથી થતી; પ્રેત જિમ વળગી રમાને સર્વ અંગે થકવતા, સુખ હોય કિમ ! ઈમ વિશેષાવશ્યકાદિક ભાષતા.ર૫૮ અર્થ–મારી ભાવના તો શરૂઆતથી જ ચારિત્ર ગ્રહણ કરવાની હતી. પરંતુ પિતાના આગ્રહને લીધે મારે લગ્ન કરવું પડ્યું. વિષય સેવનથી આયુષ્યની જરા પણ વૃદ્ધિ થતી નથી એ મેં જોયું છે. વળી ભૂતની પેઠે પીને વળગીને શરીરના સર્વ અ ને થકવનારા વિધય ગથી સુખ કયાંથી હોય? અથવા વિષય સેવનથી સુખ હેતું નથી. એમ શ્રી વિશે વયકાદિક સૂત્રમાં કહ્યું છે. ૨૫૮ ઉગતી જુવાની ધર્મ રંગે સાધતાં સફલી બને, વિષયસેવા ખેંચેષ્ટા એમ કરતાં નર અને;
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy