SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ક૯૫લતા પાલ સરણા સારા શીલવંત છો જાણવા. જેઓ સારા આચાથી જિનપાલના ઘર જેવા મેક્ષને મેળવે છે. આ છતને સાર એ છે કે જેઓ નિર્વિકારી એટલે વિષય વાસનાથી દૂર રહે છે, તે ભવ્ય જજ સાચા શાંતિસુખના અપૂર્વ આત્મિક આનંદને અનુભવે છે. ૨૫૦ વિષયથી તાપસની ખરાબી થઈ એમ જણાવે છે – તાપસીની ચાહનાથી દ્વારમાં મુખ નાખીને, મૃત્યુ લહે તાપસ પુરા દેખ લિંગ પુરાણને; કામ પાપે તાપસે છોડી નહી ચંડાળણું, વિસ્તાર માટે વૃત્તિ જે જે હરિભદ્રાષ્ટકતણી.રપ૧ અર્થ:–તાપસીની ઉપર આસક્તિ રાખવાથી તાપસ ઘરના બારણામાં મુખ ભરાવીને મરણ પામે. આ બાબત લિંગપુરાણમાં વિસ્તારથી કહી છે. કામ પાપે એટલે વિષય વાસનાના પાપને લીધે તાપસે ચંડાલીને પણ છોડી નહિ, અથવા તે તાપસે ચાંડાલાણી સાથે વિષય સુખ જોગવ્યું. આ બાબતને વિસ્તાર જાણવા માટે પૂજ્યશ્રી હરિભદ્રસૂરીશ્વરકૃત અષ્ટક પ્રકરણની ટીકા જેવી. રપ૧ મથુનથી પહેલું વ્રત નાશ પામે એમ જણાવે છે:બદ્રિ લક્ષ પૃથકત્વ નારીયોનિ માંહે ઉપજતા, મને નળીને સળીની જેમ તે ઝટ વિણસતા નવ લાખ ગર્ભજ ઉપજતા અધિકાયુ જી જીવતા, ભંગ પહેલા વ્રત તણે ઈમ શેષ જીવ વિણાસતા.રપર
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy