SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી વિજ્યપધસૂરિકૃત પણ અચાનક તે તરફ નજર જાય તો મનસંવર (મન રોકવું) ને દષ્ટિસંવર (દષ્ટિ રેકરી) એ બન્ને સંવર પાળવા –આચરવા, તેમજ ગાયની યોનિનું મર્દન કરીને એટલે મસળીને ગાયનું મૂત્ર પણ લેવું નહિ, કારણકે તેથી પણ વિકાર જાગ્રત થાય છે. ૨૪પ સ્વપ્નમાં કુશીલભાવ થાય, તેને ઉપાય જણાવે છે – કાર્ય પ્રસંગે ચિત્તની એકાગ્રતા કરવી નહી, સ્વપ્નમાં સ્ત્રીભગ હતાં ઝટ કરી ઈરિયાવહી; એકસોને આઠ શ્વાસોચ્છવાસના કાઉસ્સગે, નિજશુદ્ધિ કરવી રાખવી શીલભાવનાનિત રગરગે.૨૪૬ ' અર્થ–સ્ત્રીની સાથે કઈ જરૂરી વ્યાવહારિક કાર્યને પ્રસંગ આવી પડે તે પણ તેને વિષે ચિત્તની એકાગ્રતા કરવી નહિ એટલે મનમાં તેની વિચારણા કર્યા કરવી નહિ. કદાચ સ્વપ્નમાં સ્ત્રીભેગની ચિતવના થઈ જાય તે જલ્દી ઈરિયાવહી પડિકમીને એકસો ને આઠ શ્વાસોશ્વાસને કાઉસગ્ન કરી એટલે સાગરવર ગંભીરા સુધી ૪ લોગસ્સને કાઉસ્સગ કરીને આત્મશુદ્ધિ તરત કરવી. એ પ્રમાણે પિતાની રગેરગે હંમેશાં શીયલની ભાવના રાખવી. ૨૪૬ જિનપાલાદિની બીને જણાવે છે – સાવચેતી રાખીએ સ્ત્રી સાથે ભાષણ વારીએ, શીલરક્ષા એમ કરતાં કીર્તાિ અનહદ પામીએ;
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy